Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodસુદામા-પત્ની સુશીલા બનશે ગુજરાતી શ્રુતિ ગોલપ

સુદામા-પત્ની સુશીલા બનશે ગુજરાતી શ્રુતિ ગોલપ

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

એન્ડ ટીવી પર આવતી ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’માં સુદામાના કૅરૅક્ટર માટે દયાશંકર પાન્ડેને ફાઇનલ કરવામાં આવ્યા પછી સુદામાને બળજબરીથી કૃષ્ણ પાસે મોકલનારી તેની પત્ની સુશીલાના કૅરૅક્ટર માટે ગુજરાતી થિયેટર-આર્ટિસ્ટ શ્રુતિ ગોલપને ફાઇનલ કરવામાં આવી છે. શ્રુતિ વડોદરાની છે અને છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈ સેટલ થઈ છે.

શ્રુતિએ કરીઅરની શરૂઆત ગુજરાતી નાટકો અને ગુજરાતી સિરિયલથી કરી, પણ એ પછી તેણે અનેક હિન્દી સિરીઝ પણ કરી. શ્રુતિ ગુજરાતી હોવાનો પણ તેને આ રોલ માટે ઍડ્વાન્ટેજ મળ્યો હોય એવું કહી શકાય. અગાઉ કહ્યું હતું એમ દયાશંકર પાન્ડે પણ ગુજરાતી બહુ સારી રીતે સમજી શકે છે, બોલી શકે છે. જે ઘણા પૈકીનું એક કારણ છે કે સુદામાના કૅરૅક્ટર માટે તેની પસંદગી કરવામાં આવી.

સુશીલા પતિની માનસિકતા ક્યારેય સમજી શકી નહોતી. તે સતત સુદામાને મહેણાં-ટોણાં મારવાનું જ કામ કરતી. કૃષ્ણ પાસે મદદ માગવા માટે પણ તેણે જ સુદામાને મોકલ્યા હતા અને સુદામા ગયા પણ ખરા, પરંતુ કૃષ્ણ સામે આર્થિક મદદ માગવાની તેમની હિંમત ચાલી નહોતી.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here