Friday, June 5, 2026
HomeReligionસુર્યાઅસ્ત બાદ આ મહેલમાં દરરોજ રાજા રામ આવે છે

સુર્યાઅસ્ત બાદ આ મહેલમાં દરરોજ રાજા રામ આવે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આમ તો સંસારમાં ભગવાનના ઘણા ઘરો છે, જ્યાં તેમને અલગ અલગ રીતે તેમજ અલગ અલગ નામોથી પુજવામાં આવે છે. તમે હેરાન થઈ રહ્યા હશો, પણ ત્યાના લોકોનું એવુ જ કહેવુ છે.

આ સ્થળ મધ્યપ્રદેશના ઓરછા શહેરમાં સ્થિત છે, અહિ રહેનારા લોકોનો દાવો છે કે સુર્યાઅસ્ત બાદ આ મહેલમાં દરરોજ રાજા રામ આવે છે અને રોકાય છે. કહેવામાં આવે છે કે અહીં પોલીસ દ્વારા દિવસમાં પાંચવાર ગાર્ડ ઓફ ઓનર પણ આપાવામાં આવે છે.

લોકોનું કહેવુ છે કે ભગવાન રામ દરરોજ સવારના સમયે આવે છે અને સૂર્યાસ્ત બાદ જાય છે. આમ તો કોઈએ તેમને આજ સુધી જોયા નથી પરંતુ તેમની હાજરી દરેક લોકોને અનુભવાય છે. તમે હવે વિચારી રહ્યા હશો કે ભગવાન રામ અહીં કેમ આવતા હશે.

તેના પાછળ વાર્તા કહેવામાં આવે છે કે સંવત 1600માં અહીંના શાસક મધુકર શાહ હતા જે કૃષ્ણ ભક્ત હતા અને તેમની રાણી રામ ભક્ત હતી. એકવાર રાજાએ રાણીને કૃષ્ણ ઉપાસના માટે વૃંદાવન આવવા માટે કહ્યુ પણ રાણીને રામની પુજા કરવી હતી. આ વાતથી રાજા દુઃખી થઈ ગયા અને તેમણે કહ્યુ કે જો તમે શ્રીરામના એટલા મોટા ભક્ત હોવ તો તમે ભગવાનને ઓરછામાં વિરાજમાન કરો.

રાણીએ અયોધ્યા જઈને તપસ્યા શરૂ કરી, પરંતુ લાંબા અરસા સુધી તપ કર્યા બાદ પણ રાણીને રામના દર્શન ન થયા. તે નિરાશ થઈને સરયૂ નદીમાં કુદી ગઈ, જળની અંદરજ રાણીને ભગવાન રામના દર્શન થઈ ગયા અને રાણીને બચાવી લીધા. ત્યારબાદ ભગવાન રામ રાણીની સાથે તેમના મહેલમાં વિરાજમાન થવા માટે આવ્યા અને ત્યારથી ભગવાન રામ રોજ મહેલમાં આવે છે.કળયુગમાં આજે પણ દર્શન આપે છે ભગવાન રામ

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here