Friday, July 17, 2026
HomeEntertainmentBollywoodસુશાંતસિંહ યાદોના ઉપવનમાં

સુશાંતસિંહ યાદોના ઉપવનમાં

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

બૉલીવૂડના હાર્ટથ્રોબ સુશાંત સિંહ રાજપૂતે તેની મનોરંજક ફિલ્મો દ્વારા દર્શકોમાં બહુ નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી. ‘કાઇ પો છે’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં આકર્ષક અભિનય દ્વારા તેણે દર્શકોને મોહી લીધા હતા.૨૧મી જાન્યુઆરીએ તેનો ૩૫મો જન્મદિવસ ગયો ત્યારે બૉલીવૂડના અનેક કલાકારોએતેને યાદ કર્યો હતો. શાહરુખ ખાન, દીપિકા પદુકોણ, કેટરિના કૈફ, રિતિક રોશન જેવા કલાકારોને પણ તેનું કામ ગમતું હતું અને તેના અભિનયની પ્રશંસા કરતા હતા.

૧૪ જૂન, ૨૦૨૦માં તેનું અવસાન થયું ત્યારે બૉલીવૂડમાં સોપો પડી ગયો હતો. આથી તેના જન્મદિવસે પણ તેને અનેક કલાકારોએ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.તેના ઘણા ચાહકોને એ ખબર નહીં હોય કે સારી હટકે ફિલ્મો કરનારા સુશાંતે તેની કારકિર્દી દરમિયાન કેટલીક એવી ફિલ્મો રીજેક્ટ કરી હતી, જેણે મોટી સફળતા મેળવી હતી. સાત વર્ષની તેની કારકિર્દીમાં તેની સફળતાનો ગ્રાફ ઊંચો ગયો હતો. ટીવીથી શરૂઆત કરીને તેણે ફિલ્મો સુધીનો પ્રવાસ કર્યો હતો. શાહરુખ ખાન પછી તે બીજો કલાકાર હતો, જેણે ટીવીથી શરૂઆત કરીને ફિલ્મોમાં સફળતા મેળવી હતી. ચાલો આજે તેની એ ફિલ્મો વિશે વાત કરીએ, જે તેણે રીજેક્ટ કરી હતી.હાફ ગર્લફ્રેન્ડ૨૦૧૫માં ચેતન ભગતે ટ્વિટ કરીને કહ્યું હતું કે સુશાંત તેમની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ કરવાનો છે, જે તેમની પોતાની નવલકથા પરથી તે જ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. જોકે, પછી તે ફિલ્મમાં સુશાંતને બદલે અર્જુન કપૂર રીપ્લેસ થયો હતો. સુશાંતે તે ફિલ્મ પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે છોડી દીધી હતી.ફિતૂરઅભિષેક કપૂરની ‘ફિતૂર’ ફિલ્મમાં નૂરનું પાત્ર ભજવવા માટે સુશાંત પહેલી ચૉઇસ હતો.

જોકે, ફિલ્મ શરૂ થવામાં બહુ વિલંબ થયો હતો, આથી સુશાંતે તે ફિલ્મ છોડી દીધી હતી. તે પછી તેમાં આદિત્ય રૉય કપૂર આવી ગયો.રૉ: રોમિયો અકબર વૉલ્ટરસુશાંત ફિલ્મ ‘રૉ: રોમિયો અકબર વૉલ્ટર’માં ચમકવાનો હતો. તેણે ૨૦૧૭માં તે ફિલ્મનું પોતાનું પોસ્ટર પણસોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. પણ તેના વ્યસ્ત શિડ્યુલને કારણે તે પ્રોજેક્ટ તેણે છોડી દીધો અને તેણે લીધેલી રૂ. ૪ કરોડની સાઇનિંગ એમાઉન્ટ પણ સર્જકોને પાછી આપી દીધેલી. તે પછી તેમાં જૉન અબ્રાહમ લીડ રોલમાં આવી ગયો.ચંદા મામા દૂર કે‘ચંદા મામા દૂર કે’ ફિલ્મમાં અવકાશયાત્રીના રોલ માટે મહિનાઓ સુધી નાસા સ્પેસ સેન્ટરમાં તૈયારી કર્યા પછી સુશાંતે આ ફિલ્મ તારીખોની સમસ્યાને કારણે છોડી દીધી હતી.હસી તો ફસીઅનુરાગકશ્યપે પણ તેમની ફિલ્મ ‘હસી તો ફસી’ માટે સુશાંતનો સંપર્ક કર્યો હતો. પણ સુશાંતે યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મની ડીલ સાઇન કરી હતી. આથી તેણે તેમની ‘શુદ્ધ દેસી રોમાંસ’ ફિલ્મ માટે કશ્યપની ફિલ્મ છોડી દેવી પડી હતી. તે રોલ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાને ફાળે ગયો.મુક્કાબાજ અનુરાગ કશ્યપે જ સુશાંતને ૨૦૧૬માં તેમની ફિલ્મ ‘મુક્કાબાજ’ ઓફર કરી હતી. તે સમયેસુશાંતની ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ રીલિઝ થવાની હતી. આથી સર્જકે વિચાર્યું કે જો ધોની ફિલ્મ હિટ જશે તો સુશાંત તેમની ફિલ્મ કરવા નહીં આવે. આથી કશ્યપે તે ફિલ્મ પછી વિનીત કુમાર સિંહ સાથે બનાવી અને સુશાંતે ધોની પછી કરણ જોહરની ફિલ્મ ‘ડ્રાઇવ’ કરી, જેમાં તેની સાથે જૅકલિન ફર્નાન્ડિઝ હતી. જોકે,તે ફિલ્મ સુશાંતના મૃત્યુ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઇ હતી. લૉકડાઉનને કારણે તે ફિલ્મ થિયેટરમાં આવી શકી નહીં. બાજીરાવ મસ્તાનાફરી એકવાર સુશાંત ભણસાલીની બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતો. પરંતુ સુશાંત તે વખતે ‘પાની’ ફિલ્મ કરી રહ્યો હતો આથી તેણે તે ફિલ્મ પણ ના કરી અને તેમાં અંતે રણવીર સિંહ આવી ગયો.રામ લીલાસંજય લીલા ભણસાલીએ પ્રારંભમાં તેમની ફિલ્મ ‘રામ લીલા’માં સુશાંતને લેવાનું નક્કી કર્યું હતું. પણ સુશાંત તે વખતે યશરાજની ફિલ્મ કરી રહ્યો હતો અને ભણશાલીને યશરાજ ફિલ્મ્સ સાથે સારો ઘરોબો છે. આથી સુશાંતે તેમની ફિલ્મ ના કરી

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here