Monday, September 14, 2026
HomeGujaratસૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર, રાજકોટમાં બે વર્ષની બાળકી અને ભાવનગરમાં 13 વર્ષના...

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર, રાજકોટમાં બે વર્ષની બાળકી અને ભાવનગરમાં 13 વર્ષના બાળકનું મોત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઇન ફ્લુનો કહેર સતત વધી રહ્યો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દરરોજ સ્વાઇન ફ્લુગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં બે વર્ષની બાળકી અને ભાવનગરમાં એક 13 વર્ષના બાળકનું મોત સ્વાઇન ફ્લુથી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. માત્ર રાજકોટમાં જ આજે સૌરાષ્ટ્રના 13 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે પૈકી ચાર જેટલા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં ગોંડલની બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીને ગઇકાલે સ્વાઇન ફ્લુ હોવાની આશંકાએ દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયું છે. આજે એક મોરબીની 52 વર્ષીય મહિલાને પણ સ્વાઇન ફ્લુ પોઝિટીવ હોવાનું જાણવા મળતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લુથી એક 13 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. તેમજ એક દર્દી ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here