Monday, September 14, 2026
HomeAhmedabadસ્કુલમાં પાણી ભરાઈ જતાં ૩૦૦ બાળકોને બચાવાયા

સ્કુલમાં પાણી ભરાઈ જતાં ૩૦૦ બાળકોને બચાવાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ, તા. ૬
ડાંગ જિલ્લાના વધઈમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જેના લીધે સમગ્ર પંથકમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. મહાલ એકલવ્ય સ્કુલમાં પાણી ભરાઈ જતાં ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પૂર્ણાનદીમાં ઘોડાપુર આવી ગયા છે. ઘોડાપુર આવતા મહાલ ખાતેની એકલવ્ય મોડલ સ્કુલમાં પાણી ભરાઈ ગયા હતા. બાળકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તમામ બાળકોને ખસેડવામાં આવ્યા બાદ રેસ્ટહાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. બીજી બાજુ સાપુતારાની તળેટી વિસ્તાર સહિતના અનેક કોઝ વે અંબિકા નદીના પુરના પાણીમાં આવી ગયા છે. ૧૫ ગામો સંપર્કવિહોણા થઇ ગયા છે. સાપુતારા વધઈ માર્ગ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હોવાના અહેવાલ મળ્યા છે. આહવામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here