Tuesday, September 15, 2026
HomeSpecialહવે રાહત થશે: ચોમાસું 4 દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું

હવે રાહત થશે: ચોમાસું 4 દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

હવામાન સાથે જોડાયેલ વિશ્લેષ્ણ અને પૂર્વાનુમાન રજૂ કરનાર ખાનગી કંપની સ્કાઇમેટે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. તેની સાથે જ દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન વરસાદની સીઝન શરૂ થઇ ગઇ છે, પરંતુ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ પોતાના આજના બુલેટિનમાં સવારે 8:15 વાગ્યે કહ્યું હતું કે ચોમાસું આવતા 24 કલાકમાં કેરળ પહોંચશે.

સ્કાયમેટના સીઇઓ જતીન સિંહે કહ્યું કે કેરળમાં મોનસૂન જેવી સ્થિતિ છે અને અમે કહી શકીએ કે વાર્ષિક વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. આની પહેલાં સ્કાઇમેટે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે મોનસુન 28મી મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે જ્યારે આઈએમડીનો અંદાજ હતો કે ચોમાસું 29મી મેના રોજ દસ્તક દેશે.

હવામાન વિભાગના એડિશનલ ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે મોનસૂન આવતા 24 કલાકમાં કેરળ પહોંચવાની આશા છે. હવામાન વિભાગના મતે જો 10મી મે બાદ કેરળમાં સ્થાપિત 14 હવામાન મોનિટરિંગ કેન્દ્રોમાં 60 ટકામાં સતત બે દિવસ 2.5 મિલી મીટર કે તેનાથી વધુનો વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય છે, તો બીજા દિવસે કેરળમાં મૉનસૂનના પ્રવેશની જાહેરાત કરી શકે છે. આ મૉનસૂન આવવાના મુખ્ય માપદંડમાંથી એક છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here