Wednesday, July 1, 2026
HomeEntertainmentBollywoodહિના ખાનની જગ્યા લીધી આમના શરીફે

હિના ખાનની જગ્યા લીધી આમના શરીફે

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

હિના ખાનની જગ્યાએ હવે સ્ટાર પ્લસ પર આવતી ‘કસૌટી ઝિંદગી કી 2’માં આમના શરીફ કમૌલિકાના પાત્રમાં જોવા મળશે.

‘કહીં તો હોગા’માં કશિશના પાત્રમાં જોવા મળેલી આમનાએ છેલ્લે ૨૦૧૩માં આવેલી ‘એક થી નાયિકા’માં કામ કર્યું હતું.

તે ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’માં રિતેશ દેશમુખની પત્નીના પાત્રમાં જોવા મળી હતી.

‘કસૌટી ઝિંદગી કી 2’માં હિના ખાન કમૌલિકાના પાત્રમાં જોવા મળી હતી.

જોકે તેણે શોમાંથી એક્ઝિટ કરતાં આ માટે કમૌલિકાની શોધ ચાલી રહી હતી. આ શોધ હવે પૂરી થઈ છે. આ શો દ્વારા આમના શરીફ ફરી ટીવીમાં કમબૅક કરી રહી છે.

આ વિશે વધુ જણાવતાં આમનાએ કહ્યું હતું કે ‘મેં મારી પર્સનલ લાઇફ પર ધ્યાન આપવા માટે બ્રેક લીધો હતો. 

કમ્ફર્ટ ઝોનમાં રહીને લવ સ્ટોરી દ્વારા કમબૅક કરવાનું ખૂબ જ સરળ છે. જોકે ઍક્ટર તરીકે મને એ પસંદ નથી.

મારા દર્શકોને સરપ્રાઇઝ આપવા માટે મારે અલગ પાત્રની પસંદગી કરવી હતી. મને જ્યારે કમૌલિકાનું પાત્ર ઑફર થયું ત્યારે મને તરત અહેસાસ થઈ ગયો કે આ જ પાત્ર છે જેની હું રાહ જોઈ રહી હતી.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here