Monday, September 14, 2026
HomeGujaratસતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન

સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મહેસાણાના સતલાસણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ભણતાં અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા. આશરે 20થી વધુ વિદ્યાર્થીઓની રાત્રે જમ્યા બાદ અચાનક તબીયત લથડી હતી જેના પગલે સ્કૂલના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર 20થી વધુ વિદ્યાર્થીઓને રાતે જમ્યા બાદ ઝાડા, ઉલટી અને ગભરામણની સમસ્યા થતી હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વિશે જાણકારી મળતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. આ ઘટના વિશે જાણકારી આપતાં આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતાં જ અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગે આ મામલે સંયુક્તરૂપે તપાસ હાથ ધરી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here