Sunday, April 20, 2025
HomeGujaratઉમીયા માતાજીના મંદિરે 35 હજાર દીવડાઓની આરતી

ઉમીયા માતાજીના મંદિરે 35 હજાર દીવડાઓની આરતી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની આઠમના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલાં ઉમીયા માતાજીના મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરાયું હતું. 35 હજારથી વધારે દીવડાઓથી કરવામાં આવેલી મહા આરતીમાં હજારો લોકો જોડાયા ત્યારે મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠયું હતું.

શકિત સ્વરૂપા મા જગદંબાની આરતીમાં સૌ કોઇ લીન બની ગયાં છે. નવરાત્રિના આઠમાં દિવસે વરાછા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં એક સાથે ભક્તોએ 35000 દીવડા લઈને માતાજીની મહા આરતી કરી વાતાવરણને ભકિતસભર બનાવી દીધું હતું. ઉમિયા મંદિરમાં છેલ્લા 27 વર્ષથી કડવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.રવિવારના રોજ આઠમના પાવન અવસરે મંદિર પરિસર 35 હજાર કરતાં વધારે દીવડાઓથી ઝગમગી ઉઠયું હતું. મંદિરની રોનક ઉડીને આંખે વળગતી હતી. આપ પણ જોઇ શકો છો મહા આરતીનું આહલાદક દ્રશ્ય.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here