Friday, June 5, 2026
Homenationalચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણી એક ટંક ઉપવાસ કરીને કરવાની હાકલ ખેડૂતોએ બુધવારે કરી હતી.ખેડૂતલક્ષી નીતિઓ માટે લોકપ્રિય નેતા ચૌધરીની સમાધી ‘કિસાન ઘાટ’ પર વહેલી સવારથી અનેક ખેડૂતોએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અહીં રોકાતા નથી, પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તુરંત જતા રહે છે.કિસાન દિવસની ઉજવણીના પ્રસંગે ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવન કર્યો હતો. ખેડૂતોનાનેતા કે. એસ. સંધુુએ જણાવ્યું હતું કે મંગળવારે પંજાબના ૩૨ ખેડૂત યુનિયનોએ હવે શું કરવું એ વિશે ચર્ચા કરી હતી.ટૂંક સમયમાં દેશભરના ૪૦ ખેડૂત યુનિયનો સાથે ચર્ચા કરીને સરકારની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.કેન્દ્રના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગરવાલે રવિવારે આંદોલન કરી રહેલા ખેડૂત યુનિયનોને પત્ર લખીને સરકારે અગાઉ લખેલા પત્રમાં કરેલા પ્રસ્તાવ મામલે એમનો વાંધો જણાવવાની અને ચર્ચા માટે તારીખ આપવાની વાત કહી હતી.કૃષિ પ્રધાન તોમરે પણ મંગળવારે જણાવ્યું હતું કે આશા છે કે ખેડૂતો અંદરોઅંદર ચર્ચા કરીને સરકાર સાથે વાતચીત કરવા ટૂંક સમયમાં આગળ આવશે.દરમિયાન દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને લીધે ટ્રાફિક જામ રહ્યો હતો અને કોર્ટની ટકોર છતાં ખેડૂતોને કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે.ખેડૂતોએ હવે ૨૩-૨૬ ડિસેમ્બર સુધી શહીદી દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here