Monday, April 21, 2025
Homenationalવર્ષા રાઉતે ઈડી પાસેથી પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો

વર્ષા રાઉતે ઈડી પાસેથી પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ: શિવસેના પ્રવક્તા સંજય રાઉતના પત્ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલય ખાતે મંગળવારે હાજર રહ્યા ન હતા અને તેમણે પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હતો.ઈડીએ પંજાબ મહારાષ્ટ્ર બૅંક ગોટાળા સંદર્ભે તેમને નોટિસ મોકલી હતી અને ૨૯મીએ એટલે કે મંગળવારે હાજર રહેવા જણાવ્યું હતું. રાઉતે ફરી કેન્દ્ર સરકાર અને ભાજપની ટીકા કરી હતી અને મહિલાને આ રીતે નોટિસ આપી ભાજપ કાયરતાનું પ્રદર્શન કરી રહ્યો છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ભાજપે વળતા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પીએમસી બૅંકમાં આરોપી એચડીઆઈએલ સાથે રાઉત પરિવારના આર્થિક વ્યવહાર મામલે તેઓ કંઈ બોલતા નથી.તેમને આ ઈડી તરફથી ત્રીજું સમન્સ મળ્યું છે, પરંતુ તેઓ હાજર થતાં નથી. પીએમસી બૅંક પ્રકરણ બાદ ખાસ કરીને મુંબઈમાં થાપણદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ચિંતામાં અમુકના મૃત્યુ થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ઈડીનો વારંવાર બિનભાજપી નેતાઓને હેરાન કરવામાં ઉપયોગ થતો હોવાથી તેની પ્રતિષ્ઠા ઓછી થઈ રહી છે, તેવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો.આ સાથે ઈડીએ જે વ્યવહાર મામલે નોટિસ પાઠવી છે તે અંગેનીતમામ વિગતો મારી રાજ્યસભાની ઉમેદવારીની એફિડેવિટમાં જણાવવામાં આવી છે, તેમ રાજ્યસભાના સાંસદે ફરી જણાવ્યું હતું

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here