Friday, June 5, 2026
HomeGujaratશિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં, આખરે માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી?

શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં, આખરે માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી?

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશનની જાહેરાત કરી દેવામાં આવ્યાં છે, પરંતુ હવે વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતે પરિણામ જાહેર કરવામાં આવે છે એના પર આગળની પ્રવેશપ્રક્રિયાનો આધાર છે. પરિણામ કઈ રીતે આપવું એને લઈને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે, પરંતુ CBSEની જેમ જ પરિણામ આપવામાં આવે તો ધોરણ 10માં છેલ્લાં 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે.ગુજરાત બોર્ડ દ્વારા CBSE બોર્ડની જ અનુકરણ કરવામાં આવી રહ્યું છે. CBSE દ્વારા પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા અને કાર્યક્રમની જાહેરાત ઉતાવળે કરવામાં આવી હતી અને બાદમાં CBSE દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. એ બાદ ગુજરાત સરકારે પણ પોતાની નિર્ણય બદલ્યો અને કેન્દ્રના નિર્ણય મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી ગુજરાત બોર્ડ CBSEનું અનુકરણ જ કરી રહ્યું છે. માસ પ્રમોશનમાં અનુકરણ જ કરવામાં આવ્યું એ જ રીતે CBSE બોર્ડ પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર CBSE બોર્ડમાં છેલ્લાં 3 વર્ષના પરિણામના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવી શકે છે, તો ગુજરાત બોર્ડ દ્વારા પણ 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2018-19, 2019-20 અને 2020-21નાં પરિણામના આધારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here