Friday, June 5, 2026
HomeGujaratસુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુરત : મુખ્યમંત્રી વિજય રૂપાણી સાત મહિના પછી સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવા માટે સુરત આવી શકે છે. આગામી અઠવાડિયામાં સીએમ વિજય રૂપાણી સુરત આવે તેવી સંભાવના છે. 1072.85 કરોડના અલગ-અલગ 12 પ્રોજેક્ટના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ઉદ્ઘાટન કરવાની વિચારણા છે.મુખ્યમંત્રી ઓફિસે તેની જાણ કરીને સીએમ વિજય રૂપાણીનો સમય માંગવામાં આવ્યો છે. આગામી 6 જુલાઈના દિવસે શ્યામાપ્રસાદ મુખર્જી નો જન્મદિવસ છે. આ દિવસે વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવી રહી છે.પાછલા પાંચ વર્ષથી અટકેલા 89.99 કરોડના પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી ઉમરા અને પાલ વિસ્તારના લોકોને ફાયદો થશે.સુરતના અલગ-અલગ વિસ્તારમાં 307 કરોડના ખર્ચથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4311 આવસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જે શહેરી ગરીબો માટે ઉપયોગી થશે. આ આવાસમાંથી મોટા વરાછામાં 520 આવાસ 36.73 કરોડના ખર્ચે, ભીમરાડમાં 46.77 કરોડના ખર્ચથી 664 આવાસ, ભરથાણા વેસુમાં 83.54 કરોડના ખર્ચે 1148 આવાસ, કતારગામ માં 19.32 કરોડના ખર્ચે 273 આવાસ, વરિયાવમાં 36.76 કરોડના ખર્ચે 518 આવાસ, પરવત મગોબ ગામમાં 528 આવાસ, ડીંડોલીમાં 46.84 કરોડના ખરક્સહ 660 આવાસનું લોકાર્પણ થશે.229.80 કરોડના ખર્ચે સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરીકરણ થશે. તે જ પ્રમાણે 189.35 કરોડના ખર્ચે ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરિકરણ થશે. તેમજ 40 એમએલડી ક્ષમતાના પ્લાન્ટનું પણ ઓપનિંગ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં 12 ડિસેમ્બર રોજ સુરત આવ્યા હતા. હવે તેમના હસ્તે મહાનગર પાલિકા અને સુડાના 1 હજાર કરોડના પ્રોજેક્ટ લોકાર્પણ કરવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here