Wednesday, March 11, 2026
Homenationalકેન્યામાં દુષ્કાળ: ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં

કેન્યામાં દુષ્કાળ: ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

કેન્યા ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ભયંકર દુષ્કાળની અસર ત્યાંનાં પશુ-પંખી અને પ્રાણીઓ પર પણ પડી છે. આ દરમિયાન ભૂખ અને તરસથી વલખાં મારતા મોતને ભેટેલા જિરાફોની કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. ઈન્ટરનેટ પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ કેન્યાના ઉત્તર-પૂર્વીય શહેર વઝીરમાં સાબુલી વન્યજીવ અભયારણ્યની અંદર છ જિરાફ મૃત હાલતમાં પડેલા છે.

ભૂખ અને તરસને કારણે વન્યજીવો મોતને ભેટ્યા
આ તસવીર ભૂખ અને તરસથી વલખાં મારી રહેલા જિરાફોનાં મોતને ભેટ્યા બાદની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિરાફ નજીકમાં સુકાયેલા જળાશયમાં પાણી પીવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કાદવના ફસાઈ ગયા હતા અને તમામ જિરાફો મોતને ભેટ્યા હતા. બાદમાં ત્યાંથી જિરાફના મૃતદેહોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી આ તસવીરો લેવામાં આવી હતી. જળાશયના પાણીને દૂષિત થતું અટકાવવા માટે આ મૃત પડેલા જિરાફોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.અન્ય એક તસવીરમાં આઈરીબ ગામના મદદનીશ ચીફ અબ્દી કરીમ છ જિરાફના મૃતદેહને જોઈ રહ્યા છે. આ વિસ્તાર સાબુલી વન્યજીવ સંરક્ષણ હેઠળના આઇરીબ ગામની બહારના ક્ષેત્રમાં આવેલો છે. આ તસવીર 10મી ડિસેમ્બરે લેવામાં આવી હતી.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here