Monday, April 21, 2025
HomeGujaratSurat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો...

Surat: હજીરા વિસ્તારમાં વધુ એક ખાનગી લક્ઝરી બસમાં લાગી આગ, લોકોમાં ભયનો માહોલ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

છેલ્લા ચાર દિવસથી સુરતમાં ખાનગી બસોમાં આગ લગાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગ લાગ્યા બાદ ગઈ કાલે મોડી રાત્રે સુરત રાજ સેવાળા પર આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની પ્રાઇવેટ કંપનીની બસમાં આગ લાગી હતી,જોકે આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પાર્ક કરવી બસમાં આગ લાગતા મોટી જાનહાની ટળી હતી પણ આગની જાણકારી મળતા ફળ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં પર કાબુ મેળવ્યો હતો જોકે બસ આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો,ત્રણ દિવસ પહેલાં સુરતનાં વરાછા વિસ્તારમાં કાપોદ્રા ‘જી ટ્રાવેલ્સ’ની બસમાં આગ લાગ્યા બાદ જ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક યુવતીનું કરુણ મોત થયું હતું હતું તો આ ઘટના જેવી જ ઘટના ગઈકાલે રાત્રે સુરતમાં છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીની લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here