Tuesday, April 29, 2025
HomenationalJ&K: કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ

J&K: કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

જમ્મુ-કાશ્મીરમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શનિવારે સવારે શ્રીનગરના કુલુગામમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 3 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ અહીં પાંચ શંકાસ્પદ લોકો છુપાયા હોવાની સેનાને માહિતી મળી છે.જોકે હજુ ઠાર કરવામાં આવેલા આતંકીઓની લાશનો કબજો લઈ શકાયો નથી. શ્રીનગરના ચૌગામ કાજીગુંડમાં એન્કાઉન્ટરના કારણે બારમુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પોલીસ અને સેના દ્વારા હજી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં કુલુગામ જિલ્લાના ચૌગામમાં એક અભિયાનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ખાનગી સુચનાના આધારે ચૌગામમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. તેથી શનિવારે આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ સેના ઉપર ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.

આ દરમિયાન ખીણ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેવી શંકાએ રેલ સેવા સ્થગીત કરી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે, બારામૂલા-કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવા સ્થગીત કરી દેવામાં આવી છે.

આ પહેલાં પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમાં એક જ દિવસમાં 8 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ખીણના રિયાસી જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં નગરોટાના પોલીસ અધિકારીના 12 કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા. સેનાએ સોપોરમાં 2 અને LOCના કેરણ સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા

NAT-HDLN-3-terrorists-killed-in-encounter-between-terrorists-security-forces-in-kulgams-gujarati-news-
NAT-HDLN-3-terrorists-killed-in-encounter-between-terrorists-security-forces-in-kulgams-gujarati-news-

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here