Friday, June 5, 2026
HomeWorldઅફઘાનિસ્તાનમાં તાલિબાનની મોટી એક્શન, IS ખુરાસાનના મિલિટ્રી ચીફને ઠાર કર્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાનની મોટી એક્શન, IS ખુરાસાનના મિલિટ્રી ચીફને ઠાર કર્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અફઘાનિસ્તાનના શાસક તાલિબાને ઇસ્લામિક રાજ્ય ખુરાસાન પ્રાંત (ISKP) પર મોટી કાર્યવાહી કરી છે. તાલિબાને ISKPના મિનિસ્ટર ઓફ વોર અને લશ્કરી વડા કારી ફતેહની હત્યા કરી હતી. કારી ફતેહને યુએનએસસી મોનિટરિંગ ટીમ દ્વારા મે 2022માં આઈએસકેપીના લશ્કરી વડા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, કાબુલમાં સોમવારે કામગીરીમાં કારી ફતેહની હત્યા કરવામાં આવી હતી. તાલિબાનના પ્રવક્તાએ પણ ઇસ્લામિક રાજ્ય હિંદ પ્રાંત (આઈએસએચપી) ના એજાઝ અહેમદ અહંગરની સાથે અન્ય બે સાથીઓની હત્યાની પુષ્ટિ કરી છે.

કારી ફતેહ ISKP માટે વ્યૂહરચના બનાવતો હતો. તેણે તાજેતરમાં કાબુલમાં રશિયા, પાકિસ્તાન અને ચીનના દૂતાવાસો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ખુરાસાન ડાયરીમાં આવતા દિવસોમાં કારી ફતેહ વિશે વધુ માહિતી પ્રકાશિત કરવામાં આવશે. કારી તુફૈલ ઉર્ફે ફતેહ નાંગરહર ખાતે ISKPના નિયંત્રણ દરમિયાન પૂર્વીય ક્ષેત્રનો કમાન્ડર હતો. જો કે, તાજેતરના સમયમાં, જૂથે તેની વ્યૂહરચના બદલી હતી અને ગુપ્તચર વડા બનાવવામાં આવ્યો હતો.

તાલિબાન સરકારની આ કાર્યવાહી એવા સમયે થઈ હતી જ્યારે યુએનના અહેવાલમાં તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઇરાક અને ખુરાસાનમાં ઇસ્લામિક રાજ્યએ અફઘાનિસ્તાનમાં ભારત-ચીન અને ઈરાનના દૂતાવાસ પર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી હતી. યુએન દાવો કરે છે કે આઈએસઆઈએલ-કેમાં 1000-3000 લડવૈયા છે. આમાંથી 200 એશિયામાં છે. જો કે, કેટલાક દેશો માને છે કે, આ સંખ્યા 6000 સુધી છે.

યુનાઇટેડ નેશન્સના અહેવાલમાં આઈએસઆઈએલ દ્વારા પેદા થતા જોખમોનો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આઈએસઆઈએલ આતંકવાદી જૂથે તેમની પ્રવૃત્તિઓ વધુ ફેલાવવાની ઇચ્છા ચાલુ રાખી છે. આઈએસઆઈએલ-કેએ પોતાને તાલિબાનના પ્રાથમિક હરીફ તરીકે સ્થાપિત કરી અને હવે તે બતાવવા માગે છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં, રાજદ્વારી મિશનને લક્ષ્ય બનાવીને, તાલિબાન સાથેના અન્ય દેશોના સંબંધોને પણ દૂર કરવા માગે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here