Friday, June 5, 2026
HomeWorldભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

ભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારતીય અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિની નિકાસ પરિષદના સભ્યો બનશે

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે

અમેરિકામાં ટોચના હોદ્દાઓ પર અને મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે.  આ દરમિયાન બે ભારતીય મૂળના અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિકાસ પરિષદના સભ્યો બનશે. વ્હાઈટ હાઉસે આ અંગે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ એ સભ્યોની યાદી જાહેર કરી હતી જેમને તે નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. 

નિકાસ પરિષદ શું કરે છે? 

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. ભારતીય અમેરિકી પુનીત રેનજેન જેમનું નામ એ સભ્યોની યાદીમાં સામેલ કરાયું છે જેમને રાષ્ટ્રપતિ નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. તે ડેલોઈટ ગ્લોબલ સીઈઓ એમિરેટ્સ તરીકે કામ કરે છે. 

રેનજેન અને રાજસુબ્રમણ્યમ કોણ છે? 

રેનજેનએ સીઈઓ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન એક વૈશ્વિક રણનીતિ બનાવી અને તેનું અમલ કરાવ્યું જેના પરિણામસ્વરૂપે ડેલોઈટ દુનિયામાં અગ્રણી પ્રોફેશનલ સેવા સંગઠન બની ગયું અને તેને સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન વાણિજ્યક સેવા બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવ્યું. જ્યારે બાઈડેનની યાદીમાં એક અન્ય ભારતીય અમેરિકી રાજસુબ્રમણ્યમ સામેલ છે જે દુનિયાની સૌથી મોટી પરિવહન કંપનીઓમાંથી એક ફેડએક્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને સીઈઓ તથા ડિરેક્ટર બોર્ડના સભ્ય છે. ૨૦૨૩માં જ સુબ્રમણ્યમને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને વિદેશોમાં ઉત્કૃષ્ટ સિદ્ધીઓની ઓળખ માટે ભારતીય પ્રવાસીઓને અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here