Saturday, March 7, 2026
Homenationalગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો: કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નિકળ્યો...

ગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો: કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નિકળ્યો આર્મી જવાન, લગ્નનું કાર્ડ આપવાના બહાને ઘરમા ઘુસ્યા હત્યારા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જયપુર : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. એક શૂટર જવાન નીતિન મહેન્દ્રગઢના ડૌંગડા જાટનો રહેવાસી છે. નીતિન હાલમાં આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે અને તે અલવરમાં પોસ્ટિંગ પર છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. રાજસ્થાનમાં થયેલા ગોગામેડી હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. બીજી તરફ જવાન નીતિન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે. મહેન્દ્રગઢના ડૌંગડા જાટ ગામનો રહેવાસી જવાન નીતિન અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. તેમણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને તે પછી તે પોતાની ડ્યૂટી પર પરત ફર્યો જ નહી. આ મામલે નીતિનના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર 9 નવેમ્બરના રોજ 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારબાદથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. 22 વર્ષનો નીતિન બે ભાઈઓમાંથી એક છે અને તેમની એક બહેન પણ છે. નીતિનનો ભાઈ વિકાસ પણ 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત છે. બધા ભાઈ-બહેનો લગ્ન થઈ ચૂકેલા છે. નીતિનના પણ એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. અપહરણ કેસમાં આવ્યુ હતું નીતિનનું નામ પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 નવેમ્બરના રોજ મહેન્દ્રગઢના સદરમાં પ્રતાપ ઉર્ફે ગોવિંદ શર્માનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોએ સમયસર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ વાહનનો પીછો કરી અપહરણ કરાયેલ વ્યક્તિને છોડાવી લીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી કુલદીપ રાઠી સહિત અન્ય બેની ધરપકડ કરી હતી. જ્યારે જવાન નીતિન ભાગી ગયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના ઠીક પહેલા નીતિનની આ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here