Sunday, March 8, 2026
Homenationalકોંગ્રેસમાં જોડાશે મોદીના ડુપ્લીકેટ, કહ્યું- લોકસભા ચૂંટણીમાં PM વિરુદ્ધ કરીશ પ્રચાર

કોંગ્રેસમાં જોડાશે મોદીના ડુપ્લીકેટ, કહ્યું- લોકસભા ચૂંટણીમાં PM વિરુદ્ધ કરીશ પ્રચાર

Date:

spot_img

Related stories

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટ અભિનંદન પાઠકને બીજેપીનો મોહ ઓછો થઈ ગયો છે અને તેથી હવે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. બુધવારે તેમણે આ વિશે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બર સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે અહીં તેમને એક કોંગ્રેસ કાર્યકર્તાએ પૂછ્યું કે, મારા ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે? ત્યારે તેમણે કહ્યું કે, આવા સવાલોએ જ મને કોંગ્રેસમાં જોડાવા માટે મજબૂર કર્યો છે. તેમણે કહ્યું કે, હું 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર નહીં કરું.

સહારનપુરમાં રહેતા અભિનંદન પાઠક 2015માં દિલ્હી અને 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં જોવા મળ્યા હતા. તેમણે વર્ષ 1999માં લોકસભા અને 2012માં વિધાનસભા ચૂંટણી લડી હતી. આ સિવાય તેઓ બે વાર સહારનપુરથી કોર્પોરેટ પણ રહી ચૂક્યા છે. પાઠકે એવું પણ જણાવ્યું છે કે, તેમનો બીજેપીથી મોહભંગ થઈ ગયો છે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરું છું. મારી તેમની સાથે મુલાકાત પણ થઈ છે. પરંતુ તેમની સરકાર વાયદા પૂરી કરવામાં અસફળ રહી છે. તેથી હવે હું બીજેપી સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશ.

અભિનંદ પાઠકે જણાવ્યું કે, મે રાજ બબ્બરને કહ્યું કે, તેઓ મારી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવે જેથી હું તેમના સમક્ષ બીજેપી વિરુદ્ધ પ્રચારની ઈચ્છા વ્યક્ત કરી શકું. તેમણે કહ્યું કે, લોકોએ મોદીને સારા દિવસો આવવાની આશામાં વોટ આપ્યા હતાં પરંતુ સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. તેથી હું વડાપ્રધાન મોદીથી પણ નારાજ છું. મેં વડાપ્રધાનને ઓછામાં ઓછા 50 પત્રો લખ્યા છે. તેઓ હંમેશા તેમના મનની વાત કરે છે પરંતુ બીજા કોઈનું નથી સાંભળતા.

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here