Wednesday, March 11, 2026
Homenationalજમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને એરલિફ્ટ કરી જમ્મુ લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યાત્રીઓથી ભરેલી બસ કેલા વળાંક તરફ જઈ રહી હતી. આ દરમિયાન જ બસ અનિયંત્રીત થઈ ગઈ હતી અને ખીણમાં જઈને પડી હતી. એક્સિડન્ટ પછી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તે વિસ્તારના લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

રામબનના ડીજીપી એઝાઝે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની આર્થિક મદદ કરવામાં આવી છે. રેસ્ક્યૂ અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રેડ ક્રોસ સોસાયટીની પણ રૂ. 50,000નું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ડોડા-કિશ્તવાડા-રામબન રેન્જના ડીઆઈજી રફીક ઉલ હસને જણાવ્યું કે, ઘટના સમયે ગાડીની સ્પીડ ખૂબ વધારે હોવાની શક્યતા છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. સૂચના મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઠ ઘાયલોને જમ્મુ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ રોડ એક્સિડન્ટમાં 9ના મોત

ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ઘામ પાસે એક વાહન શુક્રવારે સાંજે 60 મીટર ઉંડી ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ વાહનમાં 14 તીર્થયાત્રીઓ હતા. દરેક તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના હતાં.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here