Tuesday, March 10, 2026
Homenationalજબરદસ્ત ધમાકા સાથે પલટી ગઈ આખી સ્કૂલબસ; થોડીવાર પહેલા જે બાળકો પરીક્ષા...

જબરદસ્ત ધમાકા સાથે પલટી ગઈ આખી સ્કૂલબસ; થોડીવાર પહેલા જે બાળકો પરીક્ષા ખતમ થવાની મનાવી રહ્યા’તા ખુશીઓ, હવે એટલા ડરેલાં છે કે કંઇ બોલી નથી શકતાં

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

સેન્ટ્રલ સ્કૂલ-3ના 40 બાળકોથી ભરેલી બસની સાથે અતિશય સ્પીડમાં આવી રહેલી એક બીઆરટીએસ બસ અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે સ્કૂલૂલ આખી પલટી ખાઈ ગઈ. આ જ દરમિયાન 2 બાળકીઓ સહિત કંડક્ટર ઉછળીને રસ્તા પર પડ્યા અને કચડાઈ ગયા. અકસ્માત બુધવારે બપોરે 12.25 વાગે નયા રાયપુરના સીબીડી ચોક પર થયો. ઘાયલ થયેલા 6 બાળકો અને સ્કૂલબસ ડ્રાઈવર ચંડીદાસ મંડલ હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેમની પરિસ્થિતિ ખતરાની બહાર છે. 5-15 વર્ષો સુધીના બાળકોને લઈને સ્કૂલબસ 8મી બટાલિયન (માના) પાછી ફરી રહી હતી. મોટાભાગના બાળકો પોલીસકર્મીઓના છે. જ્યારે બીઆરટીએસની બસ કર્મચારીઓને મંત્રાલય મૂકીને પાછી ફરી રહી હતી.

બદનસીબ ઘડિયાળ

– અકસ્માત પછી ક્ષતિગ્રસ્ત બસોને પોલીસ લઈ ગઈ. પરંતુ, એક ઘડિયાળ જે 12.25 વાગે તૂટીને બંધ થઈ ગઈ હતી તે ત્યાં જ રહી ગઈ. અનુમાન છે કે ઘડિયાળ કોઈ એક માસૂમની કે પછી કંડક્ટરની હશે, જે બસમાંથી પડ્યા અને બરાબર 12.25 વાગે ઘડિયાળની સાથે તેમની જિંદગી પણ ત્યાં અટકી ગઈ.

– ચોથી અને 8મી બટાલિયન અને માના બસ્તીના પેરેન્ટ્સે ભેગા મળીને બાળકોના સ્કૂલે આવવા-જવા માટે ખાનગી બસ કરી હતી. તેમાં સુપ્રીમ કોર્ટની 20 પોઇન્ટ્સની ગાઇડલાઈનનું પાલન નથી કરવામાં આવ્યું. સ્કૂલબસ સુદ્ધાં નથી લખવામાં આવ્યું.

પરીક્ષા પૂરી થયા પછી સ્કૂલે હાફ-ડે પછી રજા આપી, અમારી આખી બસ પલટી ગઈ

પહેલા ધોરણમાં ભણતા 10 વર્ષના કુણાલ કુર્રેએ જણાવ્યું કે, બુધવારે જ અમારી પરીક્ષા પૂરી થઈ હતી. સ્કૂલે હાફ-ડે પછી રજા આપી દીધી હતી. મારી બહેન એની અને તેની બહેનપણી દુર્ગેશ્વરી વાત કરી રહ્યા હતા કે હવે આરામ કરીશું અને ખૂબ રમીશું. દિવાળીની ખરીદી કરવા માટે પણ જઈશું. ત્યારે જ અચાનક બહુ જોરથી અવાજ આવ્યો અને અમારી બસ આખી પલટી ગઈ. હું ચોથી લાઈનની સીટ પર બેઠો હતો. બસ જ્યારે અટકી અને અમે ઉતર્યા તો રસ્તા પર લોહી જ લોહી ફેલાયેલું હતું. મારી બહેન કાવ્યા (11) પણ બસમાં બેઠી હતી જે મારી સાથે જ હોસ્પિટલમાં દાખલ થયેલી છે. મદિરહસૌદ પોલીસ સ્ટેશનના અધિકારી જીતેન્દ્ર વર્મા બોલ્યા કે બીઆરટીએસ બસ ડ્રાઈવર સાજિદ અલી અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો, સાંજે સરન્ડર કરી દીધું.

આમના થયાં મોત

અકસ્માતમાં ત્રીજા ધોરણની 9 વર્ષીય એની કુર્રે અને 5મા ધોરણની 12 વર્ષીય દુર્ગેશ્વરી ધુર્વેના સ્થળ પર જ મોત થઈ ગયા. કંડક્ટર નરેશ સોનીએ પણ ત્યાં જ દમ તોડી દીધો. એનીના પિતા મોહન કુર્રે અને દુર્ગેશ્વરીના પિતા ધનીરામ બટાલિયનમાં તહેનાત છે.

દીકરીની બહેનપણીઓને વળગી પડી મા અને પૂછ્યું- ક્યાં છે મારી બાળકી? બધા રડવા લાગ્યા

અકસ્માતમાં માસૂમ એનીને ખોઈ દેનારી પાર્વતીએ આંબેડકર હોસ્પિટલના મેઇન ગેટ પર પોતાની દીકરીની બહેનપણીઓને જોઇ તો તેને વળગીને રડવા લાગી. પૂછવા લાગી કે એની ક્યાં છે. તેના કારણે ત્યાં હાજર તમામ બાળકીઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.

બાળકોને શોધતું રહ્યું મેનેજમેન્ટ

આંબેડકરના ટ્રોમા સેન્ટરમાં ફક્ત એક વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યો હતો. સાંજ સુધી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે અકસ્માતમાં ઘાયલ કયા વિદ્યાર્થીને કઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તે સાંજે 5 વાગે જ સ્પષ્ટ થઈ શક્યું. આ માટે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રાચાર્ય હોસ્પિટલોમાં દોડાદોડ કરતા રહ્યા.

આ છે જવાબદાર લોકોના જવાબ

અનિયંત્રિત બસો પર કાર્યવાહી કરીશું: રાયપુરના આઇજી દીપાંશુ કાબરાએ કહ્યું કે, અકસ્માત દર્દનાક છે. હવે શહેર અને બહાર સિટીબસને ક્યાંય પણ રોકીને તપાસ કરીશું. બેકાબૂ સ્પીડ જોવા મળશે તો કાર્યવાહી કરીશું.

એએનવીપીના સીઇઓ રજતકુમારે જણાવ્યું કે સ્પીડ ગવર્નર લાગ્યા હોવા છતાંપણ અતિશય સ્પીડની ફરિયાદ કેમ આવી રહી છે તેની તપાસ કરીશું. બીઆરટીએસની બસોમાં સ્પીડ ગવર્નર લાગ્યું છે. મહત્તમ સ્પીડ 60ની સેટ છે. તપાસ કરીશું કે તે પછી પણ સ્પીડ વધુ હોવાની ફરિયાદો કેમ સામે આવી રહી છે.

બસનો માલિક પરમવીર સિંહ જણાવે છે કે મારી બસો એસી છે અને કોલેજમાં અટેચ્ડ છે એટલે સ્કૂલબસ નથી લખ્યું. બાકી તથ્યોની મને પોતાને પણ જાણ નથી.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here