Monday, April 21, 2025
HomeGujaratAhmedabadકપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના બાબતે બોલાચાલી

કપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના બાબતે બોલાચાલી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કપડવંજ : કપડવંજ તાલુકાના કુંભારીયા ટીંબા પ્રાથમિક શાળાના ઝાંપા પાસે વહેલી સવારથી રસીકભાઇ ભુલાભાઈ સોલંકી તેમની બે ગાયોને ચરવા માટે બાંધી હતી. પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર બે-ત્રણ દિવસ રોજ ગાયો બંધાતી હતી પંદરમી ઓગસ્ટે રજાના કારણે કોઈને વાંધો ઉઠાવ્યો ન હતો.પરંતુ શનિવારે બાળકો સવારે સ્કૂલમાં આવતા આ મારકણી ગાયો સ્કૂલના ઝાંપા ઉપર બાંધેલી હોવાથી ૧૫૫ વિધાર્થીઓને શાળાની બહાર બેસવાનો વારો આવ્યો હતો.માટે વિદ્યાર્થીઆની સુરક્ષાને ધ્યાને લઇને આચાર્ય દીનેશભાઈ વાળંદે ગામના સરપંચને જાણ કરતા ગ્રામજનો એકત્ર થયા હતા. રસીકભાઇ ભુલાભાઈ સોલંકીના ઘરે સરપંચ દ્વારા ગાયો ખસેડવાનું કહેતા મહેશભાઈ ભુલાભાઈ તેમજ સંગીતાબેન મહેશભાઈ સોલંકી સરપંચ, સરપંચ પતિ મહેશભાઈ ધુળાભાઈ સોલંકી તેમજ તેમના કાકા નવઘણભાઈ ઉપર લાકડી વડે હુમલો કરવા આવતા ગ્રામજનો વચ્ચે પડી છુટા પાડયા હતા. ત્યારબાદ સરપંચ ના પતિ મહેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોલીસ વાન સાથે દોડી આવી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here