Wednesday, August 5, 2026
HomeGujaratવડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

વડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરા : વડોદરા શહેર ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે ત્યારે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને અસરગ્રસ્ત રહેવાસીઓને રાહત આપવા માટે વિવિધ પહેલ કરી છે.યતિન ગુપ્તે અને સુશ્રી શીતલ ભાલેરાવના સમર્પિત નેતૃત્વ હેઠળ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સામે સક્રિયપણે પ્રતિભાવ આપી રહ્યું છે. હાલમાં શહેરમાં પાણી ભરાઇ ગયું છે તથા ઘણાં ઘરોમાં પાણી પ્રવેશી જતાં સામાન્ય જનજીવનમાં વિક્ષેપ સર્જાયો છે તથા લોકો મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફાઉન્ડેશન શહેરના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત રહેવાસીઓને ફૂડ પેકનું વિતરણ કરી રહ્યું છે. વોર્ડવિઝાર્ડના કર્મચારીઓ સહિત 15 થી 20 સ્વયંસેવકોની એક ટીમ, આશરે 10 ટ્રેક્ટર અને આવશ્યક પુરવઠોથી સજ્જ, પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને પૂરી કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here