Friday, June 5, 2026
HomeWorldખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના...

ખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એમેઝોન ક્ષેત્ર ગંભીર પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યો છે જેમાં ગયા વર્ષના રેકોર્ડ દુષ્કાળ અને આ સિઝનમાં અપૂરતા વરસાદને કારણે નદીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે એમેઝોનમાં 121 વર્ષમાં સૌથી મોટો દુકાળ પડ્યો છે. આ બાબતે બ્રાઝિલિયન જીઓલોજિકલ સર્વિસ (એસજીબી) એ ચેતવણી જારી કરી છે કે એમેઝોન બેસિનની તમામ નદીઓ તેમના સ્તરથી નીચે જવાની ધારણા છે. આ નદીઓનું સ્તર નીચે જવાના કારણે સ્થાનિક સમુદાયો માટે આ સમય પડકારજનક બનશે.એમેઝોન નદીનું સ્તર મનૌસ શહેરમાં 121 વર્ષના રેકોર્ડમાં સૌથી નીચું છે. એમેઝોન નદીના પટના વિશાળ વિસ્તારમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જેના કારણે પાણીનું તાપમાન વધી રહ્યું છે અને ડોલ્ફિન મૃત્યુ પામી રહી છે.

41 વર્ષ પહેલા પડેલા દુષ્કાળમાં 2 લાખ લોકોના મોત થયા હતા :
પૂર્વીય પેસિફિકમાં સેન્ટ્રલ અલ નીનો ગરમ પાણી હવે સમુદ્રની મધ્યમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં આ કેન્દ્રીય અલ નીનો તીવ્ર બને છે. જેમ 1982 અને 1997 માં થયું હતું.અલ નીનોની અસરના કારણે ઉત્તરી એમેઝોનમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વેનેઝુએલા સાથેની બ્રાઝિલની સરહદ પર આવેલું રોરાઈમા પ્રાંત પણ જંગલોમાં આગ લાગવાના કારણે જાણીતું છે. 1982ના વર્ષમાં પણ અલ નીનોની અસર તેમજ એમેઝોન વિસ્તારમાં વૃક્ષોના વિનાશના કારણે ઇથોપિયા અને પડોશી આફ્રિકન દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 200,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here