Thursday, May 1, 2025
HomeWorldખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ,અનેક લોકો કાટમાળમાં દબાયા

ખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ,અનેક લોકો કાટમાળમાં દબાયા

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. હાલ તૂટી પડેલી ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી દરમિયાન 13 લોકોને કાટમાળમાંથી નિકાળી રેસ્કયુ કરવામાં આવ્યા છે. સીએમ યોગીએ પણ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા છે.પ્રાપ્ત જાણકારી અનુસાર શહીદ પથની પાસે ટ્રાન્સપોર્ટ નગરમ શનિવારે અચાનક જ એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારતની આસપાસ ઘણા સમયથી પાણી ભરાયેલું છે એના કારણે પાયા નબળા થઈ ગયા હોઈ શકે. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી ઈમારતની હાલત ખરાબ હતી પણ ધ્યાન આપવામાં આવતું નહોતું. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને NDRFની ટીમોને પણ તાબડતોબ સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. CM યોગીએ પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ જવાનોને ત્યાં ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા હતા.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here