Thursday, March 12, 2026
HomeIndiaએર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ કરી

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ કરી

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને કુઆલાલંપુર (મલેશિયા) વચ્ચે તેની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઇટ્સની શરૂઆત કરી. એરબસ A320neo એરક્રાફ્ટ દ્વારા સંચાલિત આ નવી ફ્લાઇટ 15 સપ્ટેમ્બર 2024ના રોજ, કુઆલાલંપુરના સ્થાનિક સમય અનુસાર 2043 કલાકે કુઆલાલંપુરમાં લેન્ડ થઇ.કુઆલાલંપુર દક્ષિણપૂર્વ એશિયામાં એર ઈન્ડિયાનું છઠ્ઠું ગંતવ્ય છે, જે આ ક્ષેત્રમાં એર ઈન્ડિયાના વ્યવસાય અને ગ્લોબલ રૂટ નેટવર્કના સતત વિસ્તરણને વધુ મજબૂત બનાવે છે. એર ઈન્ડિયાની કુઆલાલંપુર માટેની આ સેવા, ભારત અને મલેશિયા વચ્ચે વધતા જતા પ્રવાસીઓને ફ્લાઈટ માટે નવો વિકલ્પ પ્રદાન કરે છે અને તે પાંચ ખંડોમાં ફેલાયેલા એર ઈન્ડિયાના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પહોંચવા માટે મલેશિયન પ્રવાસીઓ માટે નવા દ્વાર ખોલે છે.

એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુન અગ્રવાલે કહ્યું: “અમારા દિલ્હી-કુઆલાલંપુર રૂટની શરૂઆત સાથે, અમે બે શહેરોને જોડવાની સાથે બે સમૃદ્ધ સંસ્કૃતિઓ વચ્ચે વધતા આદાન-પ્રદાનમાં યોગદાન, અને દ્વિપક્ષીય વેપાર અને પ્રવાસનને સમર્થન આપી રહ્યા છીએ. ભારત અને મલેશિયા તેમજ ઉત્તર અમેરિકા અને યુરોપથી આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે આતુર છીએ. આ પ્રવાસીઓ હવે દિલ્હી એરપોર્ટ થઈને કુઆલાલંપુરથી દિલ્હી અને દિલ્હીથી કુઆલાલંપુર સુધી કનેક્ટ થવાના અનુકૂળ વિકલ્પો શોધી શકશે”એર ઈન્ડિયાની કુઆલાલંપુરની નવી ફ્લાઈટ્સ દિલ્હી થઈને ઉત્તર અમેરિકા અને યુરોપના પ્રવાસીઓ માટે સીમલેસ, સેમ-ટર્મિનલ, વન-સ્ટોપ કનેક્શનને સક્ષમ કરે છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here