Tuesday, February 25, 2025
HomeIndiaએર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ કરી

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ કરી

Date:

spot_img

Related stories

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

વડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર...

પેલેડિયમ અમદાવાદ ની 2જી વર્ષગાંઠ: પ્રેમનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ!

ગુજરાતનું સૌથી આઈકોનિક શોપિંગ અને મનોરંજન ગંતવ્ય, પેલેડિયમ અમદાવાદ,...

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...
spot_img

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને કુઆલાલંપુર (મલેશિયા) વચ્ચે તેની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઇટ્સની શરૂઆત કરી. એરબસ A320neo એરક્રાફ્ટ દ્વારા સંચાલિત આ નવી ફ્લાઇટ 15 સપ્ટેમ્બર 2024ના રોજ, કુઆલાલંપુરના સ્થાનિક સમય અનુસાર 2043 કલાકે કુઆલાલંપુરમાં લેન્ડ થઇ.કુઆલાલંપુર દક્ષિણપૂર્વ એશિયામાં એર ઈન્ડિયાનું છઠ્ઠું ગંતવ્ય છે, જે આ ક્ષેત્રમાં એર ઈન્ડિયાના વ્યવસાય અને ગ્લોબલ રૂટ નેટવર્કના સતત વિસ્તરણને વધુ મજબૂત બનાવે છે. એર ઈન્ડિયાની કુઆલાલંપુર માટેની આ સેવા, ભારત અને મલેશિયા વચ્ચે વધતા જતા પ્રવાસીઓને ફ્લાઈટ માટે નવો વિકલ્પ પ્રદાન કરે છે અને તે પાંચ ખંડોમાં ફેલાયેલા એર ઈન્ડિયાના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પહોંચવા માટે મલેશિયન પ્રવાસીઓ માટે નવા દ્વાર ખોલે છે.

એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુન અગ્રવાલે કહ્યું: “અમારા દિલ્હી-કુઆલાલંપુર રૂટની શરૂઆત સાથે, અમે બે શહેરોને જોડવાની સાથે બે સમૃદ્ધ સંસ્કૃતિઓ વચ્ચે વધતા આદાન-પ્રદાનમાં યોગદાન, અને દ્વિપક્ષીય વેપાર અને પ્રવાસનને સમર્થન આપી રહ્યા છીએ. ભારત અને મલેશિયા તેમજ ઉત્તર અમેરિકા અને યુરોપથી આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે આતુર છીએ. આ પ્રવાસીઓ હવે દિલ્હી એરપોર્ટ થઈને કુઆલાલંપુરથી દિલ્હી અને દિલ્હીથી કુઆલાલંપુર સુધી કનેક્ટ થવાના અનુકૂળ વિકલ્પો શોધી શકશે”એર ઈન્ડિયાની કુઆલાલંપુરની નવી ફ્લાઈટ્સ દિલ્હી થઈને ઉત્તર અમેરિકા અને યુરોપના પ્રવાસીઓ માટે સીમલેસ, સેમ-ટર્મિનલ, વન-સ્ટોપ કનેક્શનને સક્ષમ કરે છે.

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

વડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર...

પેલેડિયમ અમદાવાદ ની 2જી વર્ષગાંઠ: પ્રેમનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ!

ગુજરાતનું સૌથી આઈકોનિક શોપિંગ અને મનોરંજન ગંતવ્ય, પેલેડિયમ અમદાવાદ,...

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here