Friday, June 5, 2026
HomeGujarat:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભીલ સમુદાયે દેખાવ કરીને મૂકી માગણીઃ તેઓ કહે છે કે ભીલ આદિવાસી સરદાર આશાભીલે આઠમી સદીની આસપાસ આ નગર વસાવ્‍યું હતુંહજી કર્ણાવતીના નામનો વિવાદ ચાલી રહ્યો છે ત્‍યાં અમદાવાદનું નામ બદલીને આશાવલ જાહેર કરવા ભીલ સમુદાયે ગઇ કાલે દેખાવો યોજયા હતા અને આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું જેથી નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખવા માટે માગણી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવા માટે ચર્ચાઓ ચાલી રહી છે અને એનો વિરોધ પણ થઇ રહ્યો છે ત્‍યારે હજી તો કર્ણાવતી નામનો વિવાદ થાળે કનિદૈ લાકિઅ નથી પડયો ત્‍યારે ગઇ કાલે અમદાવાદ કલેકટર કચેરીની બહાર ભીલ સમુદાય દ્વારા અમદાવાદનું  નામ આશાવલ રાખવાની માગણી સાથે સૂત્રોચ્‍ચાર અને દેખાવ  કરવામાં આવ્‍યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. ભીલ સમુદાયના અગ્રણી રાજુ વલવાઇએ કહ્યું હતું કે ‘અમદાવાદ તરીકે ઓળખાતા કનિદૈ લાકિઅ નગરનું મૂળ નામ આશાવલ હતું એ ઐતિહાસિક પુરાવાથી સાબિત થયેલું છે. આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું, એના પુરાવા  ઇતિહાસકારોના વર્ણનમાં મળે છે. આજકાલ દેશના ઘણાં નગરોનાં નામ બદલી મૂળ નામ ફરીથી આપી સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસો પુનઃસ્‍થાપિત કરવાનું ચલણ કનિદૈ લાકિઅ શરૂ થયું છે. આ સંજોગોમાં અમારા ઐતિહાસિક વારસાને જાળવવા અને ઓળખ પુનઃસ્‍થાપિત કરવા આ નગરનું નામ એને વસાવનાર આશા ભીલના નામે રાખવા અને રખાવવા

ahmedabad name changed karnavati ashaval bhil
ahmedabad name changed karnavati ashaval bhil

પ્રતિબદ્વ છીએ. અમદાવાદનું નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખો એવી માંગણી છે. નામ બદલવાનો નિવેડો નહીં આવે તો નાછૂટકે અમારે રસ્‍તા પર ઊતરવું પડશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here