Wednesday, March 11, 2026
HomeIndiaઆઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ...

આઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ કર્યું

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

આઈસીઆઈસીઆઈ બેંકે બાળકોના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી એક પેન્શન સ્કીમ એનપીએસ વાત્સલ્યનું મહારાષ્ટ્રના મુંબઈમાં બીકેસી ખાતે તેના સર્વિસ સેન્ટર ખાતે લોન્ચિંગની આજે જાહેરાત કરી હતી.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના નેજા હેઠળ ચાલનારી આ નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય બજેટ 2024-25માં રજૂ કરવામાં આવી હતી. તેમાં સગીર પુખ્ત વયના થાય ત્યાં સુધી તેમના માટે માતા-પિતા કે વાલીઓ દ્વારા પ્રદાનને મંજૂરી આપવામાં આવી છે. સગીર 18 વર્ષના થાય ત્યારે વ્યક્તિ તેને સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં ફેરવી શકે છે.

આઈસીઆઈસીઆઈ બેંકની આ સ્કીમની જાહેરાત નવી દિલ્હીમાં માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સમગ્ર દેશમાં સરકારના ઔપચારિક લોન્ચિંગનો એક ભાગ છે.આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-ડિપોઝીટ પ્રોડક્ટ્સ શ્રી શ્રીરામ એચે જણાવ્યું હતું કે “ભારત સરકાર અને પીએફઆરડીએ સાથે એનપીએસ વાત્સલ્ય લોન્ચ સ્કીમનો ભાગ બનતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે આજે અમારા પહેલા કેટલાક એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલીને આ સફરનો શુભારંભ કર્યો છે. અમે ગ્રાહકો માટે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલવા માટે સમગ્ર દેશના તમામ આઈસીઆઈસીઆઈ બેંક બિઝનેસ સેન્ટર્સને સક્ષમ કર્યા છે. આ ખાતું લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે સગીર જ્યારે પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તેમના માટે એક નાણાંકીય ભંડોળ ઊભું થાય છે.”

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here