Tuesday, May 6, 2025
HomenationalRBI ગુરુવારે બજારમાં રૂપિયા 8,000 કરોડ ઠાલવશે

RBI ગુરુવારે બજારમાં રૂપિયા 8,000 કરોડ ઠાલવશે

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગજગ્રાહ વચ્ચે સોમવારે મુંબઇમાં યોજાયેલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

આ માટે એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગવર્નમેન્ટ સિકયોરિટી બોન્ડની ખરીદી દ્વારા રૂ.૮,૦૦૦ કરોડ સિસ્ટમમાં ઠાલવવાનો નિર્ણય કર્યો છે, જેથી કેશ કટોકટી નિવારી શકાય.

આ નિર્ણય અનુસાર તા.રર નવેમ્બરને ગુરુવારે ગવર્નમેન્ટ સિકયોરિટીઝની ખરીદી દ્વારા સિસ્ટમમાં રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન કેશ કટોકટીની ‌િસ્થતિને ધ્યાનમાં લઇને તેમજ ભવિષ્યમાં ટકાઉ લિક્વિડિટીને જરૂરને જોતાં આરબીઆઇએ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ ગવર્નમેન્ટ સિકયોરિટીઝને ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદ્નુસાર રર નવેમ્બરે રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવામાં આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આ પગલાંથી આઇએલ એન્ડ એફએસ ગ્રૂપની કંપનીઓની જવાબદારી અદા કરવામાં નિષ્ફળતાના પગલે ઊભી થયેલ કેશ કટોકટીને નિવારવામાં મદદ મળશે. એટલે કે દેશમાં એનબીએફસીની કટોકટી દૂર કરી શકાશે અને દેશમાં બિઝનેસના વિકાસ માટે નવી લોન આપવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

rbi 8000 caror public news
rbi 8000 caror public news

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here