Thursday, April 24, 2025
HomeGujaratરેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી કાઢવામાં આવી

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી કાઢવામાં આવી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં 29.01.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતામાં સહયોગ આપ્યો હતો.ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે 3 ફેબ્રુઆરી, 2025ના રોજ ઈલેક્ટ્રિક ટ્રેક્શનના 100 વર્ષ પૂર્ણ કરશે, કારણ કે ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન સેવા 3 ફેબ્રુઆરી, 1925ના રોજ બોમ્બે વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા હાર્બર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. રેલ્વે નેટવર્કનું 100% ઇલેક્ટ્રિફિકેશન પણ 100 વર્ષના ઇલેક્ટ્રિક ટ્રેક્શન સાથે એકરુપ થઈ રહ્યુ છે. તેથી, ભારતીય રેલવે ગર્વથી વિદ્યુતીકરણના 100 વર્ષની ઉજવણી કરી રહી છે.ભાવનગર ડિવિઝન પર પ્રભાતફેરીના સમાપન સમયે, ડીઆરએમ શ્રી રવીશ કુમારે દરેકને સંબોધિત કર્યા અને 100% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યુ કે કેવી રીતે વન-વે ટ્રેક્શન અવિરત ટ્રેનના સંચાલનને સક્ષમ કરશે, ટ્રેનનો કુલ ચાલવાનો સમય કેવી રીતે ઘટશે, કેવી રીતે ઇલેક્ટ્રિક ટ્રેક્શન અત્યંત કાર્યક્ષમ છે, તેનાથી પર્યાવરણીય પ્રદૂષણ ઘટશે અને તે અન્ય ફાયદાઓ સાથે કેવી રીતે દેશની તેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે. આ પહેલથી અધિકારીઓ અને કર્મચારીઓમાં રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ વિશે જાગૃતિ અને ઉત્સાહ પેદા કર્યો.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વિદ્યુત અભિયંતા (ટ્રેક્શન વિતરણ) શ્રી પ્રદીપકુમાર ગુપ્તા સહિત અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રભાતફેરીમાં ભાગ લીધો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here