Friday, June 5, 2026
HomeGujaratRajkotઅસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

અસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ગુજરાતમાં 2 ઓક્ટોબરના વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાજકોટમાં 54 ફૂટના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કારીગરોએ આ પૂતળું બનાવ્યું છે. આ ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે.રાજકોટમાં દશેરાનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 29 વર્ષથી સતત આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે. સાથે જ 45-45 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશેપૂતળા બનાવવાની કળામાં ઉત્તર પ્રદેશના કુશળ કારીગરોની મહેનત ઝળહળી રહી છે. તેઓ ખાસ કરીને વાંસનો ઉપયોગ કરે છે, જે ઇમારતી લાકડું ગણાય છે. આ કારીગરો અઠવાડિયાઓ સુધી સતત શ્રમ કરીને વિશાળ આકારના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here