Thursday, June 25, 2026
HomeGujaratRajkotઅસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

અસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાતમાં 2 ઓક્ટોબરના વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાજકોટમાં 54 ફૂટના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કારીગરોએ આ પૂતળું બનાવ્યું છે. આ ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે.રાજકોટમાં દશેરાનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 29 વર્ષથી સતત આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે. સાથે જ 45-45 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશેપૂતળા બનાવવાની કળામાં ઉત્તર પ્રદેશના કુશળ કારીગરોની મહેનત ઝળહળી રહી છે. તેઓ ખાસ કરીને વાંસનો ઉપયોગ કરે છે, જે ઇમારતી લાકડું ગણાય છે. આ કારીગરો અઠવાડિયાઓ સુધી સતત શ્રમ કરીને વિશાળ આકારના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here