Wednesday, July 15, 2026
HomeGujaratRajkotઅસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

અસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગુજરાતમાં 2 ઓક્ટોબરના વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાજકોટમાં 54 ફૂટના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કારીગરોએ આ પૂતળું બનાવ્યું છે. આ ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે.રાજકોટમાં દશેરાનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 29 વર્ષથી સતત આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે. સાથે જ 45-45 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશેપૂતળા બનાવવાની કળામાં ઉત્તર પ્રદેશના કુશળ કારીગરોની મહેનત ઝળહળી રહી છે. તેઓ ખાસ કરીને વાંસનો ઉપયોગ કરે છે, જે ઇમારતી લાકડું ગણાય છે. આ કારીગરો અઠવાડિયાઓ સુધી સતત શ્રમ કરીને વિશાળ આકારના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here