Friday, June 5, 2026
HomeIndiaઆસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર

આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં તેમણે આદિવાસી લોકોની જમીન, વારસો અને ગૌરવનું રક્ષણ અને 5 લાખ કરોડ રૂપિયાના માળખાગત રોકાણનું વચન આપ્યું હતું. ભાજપના ‘સંકલ્પ પત્ર’માં 31 વચન સામેલ છે જેમાં બાંગ્લાદેશી ‘મિયાઓ’ દ્વારા કબજે કરાયેલી જમીન પાછી મેળવવા, યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અને રાજ્યના વિકાસ તેમજ યુવાઓ માટે રોજગારની તકો સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. સીતારમણે જણાવ્યું કે આ મેનિફેસ્ટો ‘રાજ્યમાં એક દાયકાના બદલાવ’ પર આધારિત છે જેને કોંગ્રેસ 60 વર્ષથી મેળવી શકી નથી. સીતારમણે આરોપ લગાવ્યો કે, ‘કોંગ્રેસનું નોર્થ ઇસ્ટના લાંબા સમયના વિકાસ પર કોઇ ધ્યાન નહતું, કારણ કે તેમની રાજનીતિ તેના પર ટકેલી છે.’ સીતારમણે દાવો કર્યો કે રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન મોટા પાયે વિકાસ થયો છે. કેટલાક યુવા અસમિયા લોકો પોતાના ગ્લોબલ કરિયરને છોડીને આસામ પરત ફરી રહ્યા છે, આ કોઇ મજબૂરીને કારણે નહીં પણ અહીં મળતી તક કારણ છે.
  નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ભાજપે ‘આસામે શાંતિ સ્થાપી છે અને વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થિરતા હોય. કોંગ્રેસની નીતિઓને કારણે આસામે 32 વર્ષ સુધી અફસ્પા એક્ટમાં રહેવું પડ્યું પરંતુ ભાજપે આ સુનિશ્ચિત કર્યું કે આ કાયદાને રાજ્યના મોટાભાગમાંથી હટાવવામાં આવશે.’મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું, ‘2015-16માં આસામનો GSDP 2.24 લાખ કરોડ રૂપિયા હતું અને આજે 2025-26માં આ 7.41 લાખ કરોડ રૂપિયા છે. 2020-21માં પ્રતિ વ્યક્તિ આવક 1.03 લાખ રૂપિયા હતી જ્યારે 2024-25માં આ 1.59 લાખ રૂપિયા છે. માત્ર 4 વર્ષમાં 54 ટકાનો વધારો થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને પવિત્ર માર્ગારેટા, રાજ્ય ભાજપના અધ્યક્ષ દિલીપ સૈકિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, રાજ્ય મંત્રી મંડળના મંત્રી અને પાર્ટીના અન્ય સીનિયર નેતા સામેલ હતા. રાજ્યની 126 વિધાનસભા બેઠક માટે ચૂંટણી 9 એપ્રિલે યોજાશે જ્યારે મતની ગણતરી 4 મેએ કરાશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here