Friday, June 5, 2026
HomeGujaratનાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ

ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસે આજે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભાવપૂર્વક મુલાકાત લીધી હતી.

વ્યાસે પુષ્પાંજલિ અર્પણ કરી અને સરદાર સાહેબે એકતા, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સરદાર પટેલ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની નવી પેઢીને પ્રેરણા આપતું પ્રતિકાત્મક સ્મારક છે.હૃદયસ્થળ વ્યૂઈંગ ગેલેરી પરથી સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

આ તકે યમલભાઈ વ્યાસે મુલાકાત પોથીમાં નોંધ્યુ હતું કે,અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કલ્પનાને સિદ્ધ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પુરૂષાર્થ કર્યો છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્થળ છે.ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ..

આ ઉપરાંત વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે-સાથે નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા, આ ઉપરાંત જંગલ સફારી,પેટ ઝોન,સરદાર સરોવર નર્મદા ડેમ અને કેકટ્સ ગાર્ડન તેમજ બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત કરી હતી. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં P.R.O. રાહુલ પટેલ દ્વારા યમલભાઈ વ્યાસને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here