Saturday, June 27, 2026
HomeGujaratનાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ

ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસે આજે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભાવપૂર્વક મુલાકાત લીધી હતી.

વ્યાસે પુષ્પાંજલિ અર્પણ કરી અને સરદાર સાહેબે એકતા, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સરદાર પટેલ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની નવી પેઢીને પ્રેરણા આપતું પ્રતિકાત્મક સ્મારક છે.હૃદયસ્થળ વ્યૂઈંગ ગેલેરી પરથી સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

આ તકે યમલભાઈ વ્યાસે મુલાકાત પોથીમાં નોંધ્યુ હતું કે,અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કલ્પનાને સિદ્ધ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પુરૂષાર્થ કર્યો છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્થળ છે.ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ..

આ ઉપરાંત વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે-સાથે નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા, આ ઉપરાંત જંગલ સફારી,પેટ ઝોન,સરદાર સરોવર નર્મદા ડેમ અને કેકટ્સ ગાર્ડન તેમજ બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત કરી હતી. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં P.R.O. રાહુલ પટેલ દ્વારા યમલભાઈ વ્યાસને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here