Sunday, April 20, 2025
Homenationalઓટો ક્ષેત્રે મંદી : બે લાખથી વધુ કર્મીઓએ જાબ ગુમાવી

ઓટો ક્ષેત્રે મંદી : બે લાખથી વધુ કર્મીઓએ જાબ ગુમાવી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી, તા. ૪
વાહનોના વેચાણમાં ભારે ઘટાડાની વચ્ચે દેશભરમાં વાહન ડીલરની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. કર્મચારીઓને બહારના રસ્તા બતાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન રિટેલ વેચાણકારો દ્વારા વેચાણમાં ભારે ઘટાડો થવાના કારણે બે લાખથી વધુ કર્મચારીઓની નોકરી જતી રહી છે. સંગઠને એમ પણ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં સ્થતિમાં સુધારો થાય તેવી શક્યતા પણ નહીંવત દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે હજુ બીજા શો રુમ પણ બંધ કરવામાં આવી શકે છે. છટણીનો સિલસિલો જારી રહી શકે છે. ફાડાના અધ્યક્ષ આશિષ હર્ષરાજે કહ્યું છે કે, વેચાણમાં ઘટાડાના પરિણામ સ્વરુપે ડિલરોની પાસે શ્રમબળમાં કાપ સિવાય અન્ય કોઇ વિકલ્પો રહ્યા નથી. હર્ષરાજે એમ પણ કહ્યું છે કે, સરકારને વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં કાપ જેવા ઉપાય કરવાની જરૂર છે. હાલમાં મોટાભાગની કંપનીઓ છટણી કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. છટણીની સાથે સાથે વેચાણને લઇને ચિંતાતુર રહેલી કંપનીઓ વલણ બદલી શકે છે. આના કારણે ટેકનિકલ સ્તરની નોકરીઓ ઉપર પ્રતિકુળ અસર થશે. દેશભરમાં ડિલરશીપમાં કેટલા લોકોની નોકરી જતી રહી છે તે અંગે પૂછવામાં આવતા હર્ષરાજે કહ્યું હતું કે, હજુ સુધી બે લાખ લોકોને બહાર કરવામાં આવી ચુક્યા છે. દેશભરમાં ૧૫૦૦૦ ડિલરો દ્વારા સંચાલિત ૨૬૦૦૦ વાહન શો રુમમાં આશરે ૨૫ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળી ચુક્યા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here