Thursday, March 19, 2026
Homenationalબેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

બેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

ભોપાલ, તા.11 સપ્ટેમ્બર 2019 બુધવાર

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભોપાલમાં કહ્યું હતું કે બેકારીના અને અર્થતંત્રના કહેવાતા પતનના આંકડા સાવ ખોટા છે. કોઇ વ્યક્તિએ નોકરી ગુમાવી નથી.

તેમણે એવો દાવો કર્યો હતો કે ખેતપેદાશ વધી છે, મુદ્રા યોજના હેઠળ અનેક લોકો લોન મેળવી રહ્યા છે. જુદી જુદી કંપનીઓ જુદા જુદા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી રહી છે. જો કે કેટલાંક ક્ષેત્રેા એવાં છે જેને સુધારવા માટે સરકાર હાલ સક્રિય છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દેશને 5000 અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવવા કમર કસી છે અને એ માટે કેટલાંક નક્કર પગલાં લેવામાં આવ્યાં છે. બેંકિંગ ક્ષેત્રને સુદ્રઢ કરવાના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. જુદા જુદા કાયદા દ્વારા ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. કરવેરાના કાયદાને સરળ બનાવાયા છે જેથી કરદાતાઓની સંખ્યા વધવા ઉપરાંત કરવેરાની આવક વધી રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ કશ્મીરની 370મી કલમ રદ કરીને મોદી સરકારે આતંકવાદને ડામવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. અમારી સરકાર સ્થપાયાના પહેલા એકસો દિવસમાં જ અમે ઘણાં કાર્યો હાથ પર લીધાં હતાં જેમાંના કેટલાંક સફળ થઇ રહ્યાના અણસાર મળી રહ્યા હતા.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here