Monday, April 21, 2025
Homenationalમુંબઈના ખારમાં 5 માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી

મુંબઈના ખારમાં 5 માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વધુ એક દુર્ઘટના બની છે. મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ પડી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, બીએમસીના અધિકારીઓ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે બપોરે 1.15 વાગ્યે બિલ્ડિંગનો એક ભાગ અચાનક જ જમીનદોસ્ત થઈ ગયો. આ બિલ્ડિંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ જ ધરાશાયી થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો ત્યારે લિફ્ટ પાસે કેટલાક લોકો હતા, તો બેઝમેન્ટમાં પણ કેટલાક લોકો હાજર હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હજીય કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

મુંબઈ ફાયર બ્રિગેડના કહેવા પ્રમાણે બિલ્ડીંગમાંથી બાકીના લોકોને રેસ્ક્યુ કરી દેવાયા છે. બિલ્ડિંગનો સીડીનો ભાગ ધરાશાયી થયો હોવાથી ફાયરબ્રિગેડની લેડર્સ દ્વારા લોકોને બિલ્ડિંગની બહાર કઢાઈ રહ્યા છે. તો બીએમસીના ડિઝાસ્ટર મેનમેન્જન વિભાગના કહેવા પ્રમાણે આ બિલ્ડિંગનું નામ પૂજા છે, જે ખાસ જિમખાના પાસે આવેલું છે. ફાયર બ્રિગેડે આને લેવલ થ્રીની ઘટના જાહેર કરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here