Thursday, July 16, 2026
HomeGujaratરાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ...

રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. 1 કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત જિલ્લાઓમાં સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે કરવામાં આવશે. જેના કારણે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઝડપી અને અસરકારક વિકાસ શક્ય બનશે.આ વિવેકાધીન ગ્રાન્ટથી ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરી શકાશે. જિલ્લા પંચાયતોને વધુ સત્તા અને જવાબદારી આપવાનો આ નિર્ણય ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારનો આ પગલું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને મજબૂત બનાવશે અને ગામડાંના વિકાસમાં નવી દિશા આપશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here