Thursday, July 2, 2026

IPDigitalera@05 Tushar

spot_img

વડા પ્રધાન મોદીએ IIM સંબલપુરનો શીલાન્યાસ કર્યો

નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન...

અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

અમદાવાદ : ચોતરફ સમગ્ર વિશ્વ કોરોનાના નવા સ્ટ્રેનના ડરમાં નવું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ બ્રિટનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કેસ પકડાઈ રહ્યાં...

કડવી યાદો ભૂલી ૨૦૨૧માં આગળ વધવા તૈયાર રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ જે નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું તે અભિનેત્રી રિયા ચક્રવર્તીનું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ડ્રગ્સના મામલે...

આજે જાણો કેવુ રહેશે મેષ રાશિના જાતકોનું ૨૦૨૧નું રાશિફળ…..

મેષઃ- પોઝિટિવઃ- મેષ રાશિ માટે આ વર્ષ ખૂબ જ સારી સફળતાઓ આપનાર રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. આ સમયે પ્રભાવશાળી લોકો...

જાણો કેવુ રહેશે તમારૂ ૨૦૨૧નું રાશિફળ

2021માં મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સફળતા મળવાના યોગ છે. આ રાશિઓના લોકો માટે સમય સારો રહેશે. ધનલાભ અને ફાયદો...

કોરોનાના ભયથી સાયન્સના સ્ટુડન્ટનો આપઘાત

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ...

વડા પ્રધાન મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી

નવી દિલ્હી: અત્યાધુનિક ટૅક્નોલોજીની મદદથી દેશના છ રાજ્યમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ (એલએચપી) અમલમાં મૂકવામાં આવ્યો હોવાનું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img