Friday, June 5, 2026

Aksheshkumar Savaliya

spot_img

મહાભારતનું ધૃતરાષ્ટ્ર એક એવું પાત્ર! કે જે માત્ર આંખથી નહીં, મોહથી પણ અંધ બન્યાં હતાં!

હે‌ ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. વસુ, વસ્તુ, અને વ્યક્તિ આ એક એવો ત્રિકોણ‌ છે, જેનાં ખૂણા સમ થતાં જ...

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી મુસાફરી

યાત્રીઓ સાથે કરી આત્મીય વાતચીત, કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે લીધી સેલ્ફી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તારીખ 24 મે, 2026 ના રોજ ગાંધીનગર...

ટેક મહિન્દ્રાનું મારવાડી યુનિવર્સિટી સાથે એમઓયુ, સ્કિલ-બેઝ્ડ એડવાન્સ ટેક એજ્યુકેશનને મળશે પ્રોત્સાહન

શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, એપ્લાઇડ રિસર્ચ અને ટેક્નોલોજી આધારિત ઉકેલોનું પ્રોત્સાહન આપવા માટે બંને સંસ્થાઓ રિસર્ચ, ઇનોવેશન અને સંયુક્ત ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી (IP) ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ મળીને કાર્ય કરશે। રાજકોટ,25 મે 2026: ટેક મહિન્દ્રાએ મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ કરીને વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવાની દિશામાં એક નવી પહેલ કરી છે. આ સહયોગનો હેતુ ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ સક્ષમ અને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવવાનો છે. આ એમઓયુ હેઠળ વિદ્યાર્થીઓને નવી અને એડવાન્સ ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સાયન્સ, સાઇબર સિક્યોરિટી, ડેવઓપ્સ, એસએપી, સેલ્સફોર્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને ફુલ સ્ટેક ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં શીખવા અને કાર્ય કરવાની તક મળશે. સાથે સાથે વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ, ક્રોસ-સ્કિલિંગ, સહયોગ આધારિત શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) સ્થાપિત કરવાની પણ યોજના છે. મારવાડી યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે જણાવ્યું, “આ સહયોગ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્સપીરિએન્શિયલ લર્નિંગ અને ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને વાસ્તવિક ટેક્નોલોજી અને પ્રોફેશનલ વાતાવરણ સાથે જોડીને શૈક્ષણિક અભ્યાસ અને ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે.” આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, વર્કશોપ, વેબિનાર, સેમિનાર, સ્પર્ધાઓ અને રોજગાર સંબંધિત તકોનો લાભ પણ મળશે, જેના કારણે તેમની ઇન્ડસ્ટ્રી રેડીનેસ અને રોજગાર ક્ષમતાને વધુ મજબૂતી મળશે. ભાગીદારીના અસરકારક સંચાલન માટે સ્ટ્રેટેજિક એન્ડ ગવર્નન્સ બોર્ડ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ કમિટી મારફતે એક સંયુક્ત વ્યવસ્થા પણ બનાવવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને “અપરં લાભં”! એ કહીને કયા લાભની વાત કરે છે?

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકબાજુથી અમુક લોકો આપણાં વડાપ્રધાનની ઠેકડી ઉડાવે છે, તો કેટલાંક એની પર યુદ્ધનાં સમયે...

રોજગાર સર્જનની દિશામાં મોટું પગલું : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આયોજિત 19મા રોજગાર મેળા હેઠળ 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં 115 નવી નિમણૂંક મેળવનારા ઉમેદવારોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 23 મે, 2026ના રોજ વીડિયો...

તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુસકુમાર બારિયા ની નિયુક્તિ કરાઈ

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. અને નર્મદા જિલ્લામાં પણ રાજપીપલા નગરપાલિકા, તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામ...

દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત,

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img