Thursday, July 16, 2026
HomenationalBig Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Big Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી ટ્રેનને અકસ્માત નડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

100થી વધુ લોકોના મોતની આશંકા

મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું. ત્યારે એકાએક લોકોમાં દોડધામ મચી હતી, જેથી સંખ્યાબદ્ધ લોકો રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા. તે જ સમયે ટ્રેન આવી અને 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલ આ વિશે કોઈ પણ અધિકારીએ પુષ્ટિ નથી કરી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here