Tuesday, September 15, 2026
HomenationalBig Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Big Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી ટ્રેનને અકસ્માત નડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

100થી વધુ લોકોના મોતની આશંકા

મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું. ત્યારે એકાએક લોકોમાં દોડધામ મચી હતી, જેથી સંખ્યાબદ્ધ લોકો રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા. તે જ સમયે ટ્રેન આવી અને 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલ આ વિશે કોઈ પણ અધિકારીએ પુષ્ટિ નથી કરી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here