Sunday, September 6, 2026
HomeAhmedabad

Ahmedabad

અમદાવાદમાં કાર ડિવાઈડર કૂદી ST બસ સાથે અથડાતાં અકસ્માત

અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઇવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર...

આરઆર કાબેલે કાબેલ સ્ટાર સીઝન 4ના વિજેતાઓની જાહેરાત કરી રૂપિયા 4 કરોડના શિષ્યવૃત્તિ કાર્યક્રમના ચાર વર્ષની ઉજવણી

ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર તેમજ કેબલ ઉત્પાદક આરઆર કાબેલે અમદાવાદમાં તેના કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2025ના વિજેતાઓની ગર્વભેર જાહેરાત કરી છે. ઉદ્યોગમાં અગ્રણી પહેલ...

રાજીવ કૌલની એક્વસ લિમિટેડના સહ-સ્થાપક તરીકે સ્વિકૃતિ

એક્વસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઔપચારિક રીતે કંપનીના સહ-સ્થાપકનું ટાઇટલ તેના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કૌલને આપ્યું છે, જે ઉત્પાદન કામગીરી શરૂ થયા પછી એક્વસના વિકાસમાં...

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ

ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે, જેમાં તેઓ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી...

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું

આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ છો અને કોઈ પણ સાચી વાતને પ્રજા તેમજ સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છો. ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ...

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને...

ગુજરાતના ખૂબ જાણીતા પતંગોત્સવમાં ગુજરાત ટાઇટન્સ સામેલ થશે

ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં ઉત્તરાયણના પર્વના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ગુજરાતમાં પતંગોત્સવનું અનેરું મહત્વ છે અને તેથી જ પતંગોત્સવ દરમિયાન સ્થાનિક લોકોને મળવું ફ્રેન્ચાઇઝી માટે સરળ બની જશે. આ એક્ટિવેશનના ભાગરૂપે મહોત્સવના ત્રણેય દિવસોમાં ખાસ ડિઝાઇન કરાયેલો મોટો ગુજરાત ટાઇટન્સનો પતંગ ઉડાડવામાં આવશે. ચાહકો ગુજરાત ટાઇટન્સના ફેન એન્ગેજમેન્ટ સ્ટોલની મુલાકાત લઈ જીટી બ્રાન્ડેડ પતંગો મેળવી શકશે, ઇન્ટરએક્ટિવ ગેમ્સ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમજ અધિકૃત મર્ચેન્ડાઇઝ જીતવાની તક મળશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળે લાઇફ-સાઇઝ ગુજરાત ટાઇટન્સ ઇન્સ્ટોલેશન અને ફોટો લેવાની તક પણ ઉપલબ્ધ રહેશે.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read