Monday, June 8, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

IITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

અમદાવાદ : ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JEE-એડવાન્સ આગામી ત્રણ જુલાઇએ લેવાશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ગુરુવારે જાહેરાત...

મકતમપુરામાં છ ટેનામેન્ટના બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયા

અમદાવાદ :શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા વગર પરવાનગીએ બાંધવામાં આવેલાં છ ટેનામેન્ટના બાંધકામ તોડી પાડી ૬૪૫૮ ચોરસફૂટ ક્ષેત્રફળની જગ્યા દબાણમુકત...

ઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો ઘીકાંટા વિસ્તાર આજે તેની અસલઓળખ ગુમાવી બેઠો છે.પહેલાં આ વિસ્તારમાં આવેલી પોળોમાં કોમર્શિયલ બાંધકામો થયા અનેહવે મેટ્રો માટે...

ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરાશે: વિજય રૂપાણી

અમદાવાદ: ગુજરાતમાં દિવસે વીજળી આપી ‘દિવસે કામ રાત્રે વિશ્રામ’ની નેમ આ યોજના સાકાર કરશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રથમ ચરણનો અરવલ્લીના બાયડ...

સાબરમતી આશ્રમ ૧૦ મહિના બાદ મૂલાકાતીઓ માટે ખૂલ્યો

અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તે સાબરમતી આશ્રમના દ્વાર ૧૦ મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે...

અમદાવાદ બજારમાં પતંગો ઓછી બની હોવાથી મંદીનો માહોલ

અમદાવાદ : રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારમાં આ વર્ષે કોરોનાની મહામારીએ વેપારીઓના ધંધાને પણ અસર કરી છે. ઉત્તરાયણના તહેવારમાં...

૧૯ વર્ષીય યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીની બહેન ને શરતી જામીન મળ્યા

અમદાવાદ, તા. ૪શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીના માલિકના નાના ભાઈ દ્વારા ૧૯ વર્ષીય યુવતી પર બહેનની મદદગારીથી અવાર નવાર દુષ્કર્મ ગુજારવાના કથિત કેસમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read