Sunday, June 7, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

સ્લેબ પડવાના કેસમાં કેસમાં કોન્ટ્રાક્ટર સહિત ૩ ઝડપાયા

નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ તુટી પડતા આઠ મજદુરો દટાયા હતા : અનેક લોકો હજુય સારવાર હેઠળ : અહેવાલ અમદાવાદ, તા.૨૨ તાજેતરમાં જ...

ગાંધીનગર મનપાના વિપક્ષી નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો

મરતાં પહેલાં પિતરાઈ ભાઈને ફોન ઉપર કહ્યું, છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જાવ અમદાવાદ, તા.૨૧ ગાંધીનગર મ્યુનિસિપલ...

માત્ર દોઢ વર્ષના પુત્રએ શહીદ થયેલા પિતાને મુખાગ્ન આપી

ભારત માતા કી જય, સંજય સાધુ અમર રહોના નારાઓ લાગ્યા : પતિની શહીદી પર ગર્વ છે પણ બાળકોની ચિંતા અમદાવાદ, તા.૨૧આસામના સિલિગુડી પાસે પશુ...

જન્માષ્ટમી પર્વ પહેલા રાજકોટ રોગચાળાના ભરડામાં આવ્યું

ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને તાવના સંખ્યાબંધ કેસો : રોગચાળાની વકરતી સ્થતિને લઇ તંત્ર દોડતુ થયુ અમદાવાદ, તા.૨૧ તાજેતરના વરસાદ બાદ રાજકોટમાં...

હેમંત ચૌહાણનો અચાકન યુ ટર્ન ઃ વિડિયો વાયરલ

ભજન અને લોકગાયક હેમંત ચૌહાણે અંતે સ્પષ્ટતા કરતા રાજકારણમાં ચકચાર મચી ઃ ભાજપમાં સામેલ થયા નથી અમદાવાદ, તા.૨૧ ભાજપના ભારતીય સદસ્યતા વૃદ્ધિ અભિયાનને...

બેઝિક વેલ્ડિંગ કોર્સ પર ૧૮ ટકા જીએસટીને લઇ વિરોધ

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ દ્વારા અંતે કાઉન્સીલને રજૂઆત : આવા કોર્સીસને જીએસટીમાંથી મુકિતની માંગ અમદાવાદ, તા.૨૧ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ(આઇઆઇડબલ્યુ)એ જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં ટૂંકા...

થલતેજ વિસ્તારમાં શાંતિનાથ મહાદેવમાં મહાયજ્ઞ પરિપૂર્ણ

રાજ્યમાંથી આવેલા કુલ ૧૬૧ વેદપાઠી ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચારની સાથે ૧૧ કુંડાત્મક મહાયજ્ઞને પરિપૂર્ણ કર્યો અમદાવાદ, તા.૨૧શહેરના થલતેજ ખાતે આવેલા સુપ્રસિધ્ધ શાંતિનાથ મહાદેવ ખાત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read