Thursday, July 16, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

એન્ટીકરપ્સન કમિટિ દ્વારા ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ અભિયાન કાર્યક્રમ

આજરોજ તારીખ ૨૨/૭/૨૫ ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ ના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમ માં લોકલાડીલા રાષ્ટ્રીય...

ઝુંડમાં ફરતી ‘ગમ્બુશીયા-ગપ્પી’ માછલી: અમદાવાદ જિલ્લાના જળસંગ્રહ સ્થાનોને મચ્છરમુક્ત બનાવતી જળચર સેના

મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ જેવી બીમારીઓ આજે પણ વિશ્વભર માટે એક મોટો પડકાર છે. આ રોગોને અટકાવવા માટે...

જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે...

ભારતીય માર્કેટ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે જૂન મહિનામાં સ્થિર રહ્યો: પીએલ એસેટ મેનેજમેન્ટ

પીએલ એસેટ મેનેજમેન્ટ, જે પીએલ કેપિટલ ગ્રુપ (પ્રભુદાસ લીલાધર) ની એસેટ મેનેજમેન્ટ શાખા છે, તેણે તાજેતરમાં પ્રકાશિત કરાયેલા રિપોર્ટ ‘પીએમએસ સ્ટ્રેટેજી અપડેટ્સ એન્ડ ઇન્સાઇટ’માં...

એમસીએક્સ પર ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ્સનો આવતી કાલથી થશે પ્રારંભ

ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સચેન્જ અને વૈશ્વિક સ્તરે સૌથી મોટા કોમોડિટી ઓપ્શન્સ એક્સચેન્જ (એફઆઈએ, 2024), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ જૂન 2025માં...

ટેક-પ્રેરિત વર્લ્ડમાં, વિરાસત ફાઉન્ડેશન બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન કરી રહ્યું છે

વર્તમાન સમયમાં, જ્યારે બાળકો ડિજિટલ અને ટેકનોલોજીથી પ્રેરિત દુનિયાને ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વિરાસત ફાઉન્ડેશન યુવા પેઢીને ભારતીયસંસ્કૃતિ અને વારસા સાથે પુનઃજોડવા...

બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને રૂ. 1,353.05 કરોડ ડિવિડન્ડ આપ્યું

ઓફ ઇન્ડિયાએ 08 જુલાઇ, 2025ના રોજ ભારત સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 1,353.05 કરોડનો તારીખ 03 જુલાઇ, 2025નો ડિવિડન્ડ ચેક સોંપ્યો હતો. બેંક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read