Sunday, July 26, 2026
HomeGujarat

Gujarat

જગન્નાથની રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા, 8 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, 50થી ઓછાં લોકો હાજર રહેશે

અમદાવાદ: કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તેના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જો કે રથયાત્રા...

GPSC: આગામી 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે અલગ-અલગ પોસ્ટ માટે GPSCની 53 પરીક્ષા યોજાશે

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. સંક્રમણને કારણે રોજગાર તેમજ શિક્ષણ પર સૌથી મોટી અસરો જોવા...

આજે વિશ્વ ઊંટ દિવસ: ભરુચના આલીયા બેટ પર છે બીજું કચ્છ – 1572માં કચ્છથી ફકીરણી સમુદાયના લોકો ચરિયાણની શોધમાં જઇને વસ્યા

ભુજ: 22 મી જૂન વિશ્વ ઊંટ દિવસ માનવામાં આવે છે. કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને...

કોરોના અ‍પડેટ: ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા, 1167ના મોત

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ત્રણ મહિના બાદ એટલે 91 દિવસ...

ઓન ધ સ્પોટ : ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકો માટે રજિસ્ટ્રેશન

અમદાવાદ : રસી મેળવવા માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશનથી લોકોને છૂટકારો મળશે.કોરોનાની ત્રીજી લહેર અગાઉ રસીકરણને વેગવાન બનાવવા અને વધુ લોકો રસી લે તે માટે ...

​​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી ‘અમિત શાહ’ અમદાવાદમાં :અમદાવાદ-ગાંધીનગરને જોડતો 1.5 કિ.મી. લાંબો વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો...

ફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં 537 પુત્રને,97 પુત્રીને કિડનીનું દાન આપી બચાવી જિંદગી

અમદાવાદ: માતા-પિતા બાળકને જન્મ આપીને જીવન આપતાં હોય છે તેમ જ માતા બાળકનું લાલન-પાલન જ્યારે પિતા બાળક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read