Friday, July 17, 2026
HomeGujarat

Gujarat

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી. શહેર ક્રાઇમ બ્રાંચ તેમજ અરવલ્લી...

અમદાવાદ :260 કરોડના કૌભાંડી વિનય શાહ ક્રિપ્ટો કરન્સી કંપની ખોલવાનો હતો

2 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ260 કરોડના વિનય શાહના કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. વિનય શાહના HDFC અને IDBI બેંક એકાઉન્ટની...

અમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

નવા બાપુનગર વિસ્તારના એક ફ્લેટમા ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી...

:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

ભીલ સમુદાયે દેખાવ કરીને મૂકી માગણીઃ તેઓ કહે છે કે ભીલ આદિવાસી સરદાર આશાભીલે આઠમી સદીની આસપાસ આ નગર વસાવ્‍યું હતુંહજી કર્ણાવતીના નામનો વિવાદ...

ગાંધીનગરમાં પારો ૧૩.૫ ડિગ્રી થયો : ઠંડીમાં વધારો

અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિગ્રી : લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો વધુ સાવચેત થયાગુજરાતના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ તાપમાન આજે ઉલ્લેખનીયરીતે ઘટ્યું હતું....

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરી

મગફળીની ખરીદીમાં ખડૂતોસ સાથે ક્યારેય ગેરરીતિ નહિ થાય :સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે :મુખ્યમંત્રી વિજયભાઈની ખાતરીમુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ મગફળીની ખરીદી અંગે ખેડૂતો...

અમદાવાદ :પીરાણાનો કચરાનો મહાકાય ડુંગર :પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ

પીરાણાંનો કચરાનો ડુંગર પ્રદૂષણના આંકને ઘટાડવામાં અંતરાયરૂપ છે સુએઝ ફાર્મની ૮૪ એકર જમીનમાં પથરાયેલો ૮૦ લાખ મેટ્રીક ટન કચરાનો મહાકાય ડુંગર ક્યાંક ૮૦ ફૂટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read