Wednesday, July 1, 2026
HomeIndia

India

પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ...

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર, ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2 હજાર

હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને સાત ગેરંટીઓ આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક...

કેજરીવાલ CM હાઉસ ખાલી કરશે , જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ...

દિલ્હીમાં મોટી દુર્ઘટના સર્જાઈ, 3 માળનું મકાન ધરાશાયી, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી...

લોકસભાની આગામી ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન...

ડોક્ટરની રેપ-હત્યાનો સીબીઆઇ તપાસ રિપોર્ટ વિચલિત કરનારો છે : સુપ્રીમ

પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાની તપાસને લઇને...

PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સત્તાના ભૂખ્યા લોકોને.

આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read